Sunday, January 17, 2021

Death


 વાંકાનેર નિવાસી હાલ નાગપુર
જયસુખભાઇ (ઉં. વ. ૭૩)
કાંતિલાલ પાનાચંદ શાહના પુત્ર  
તે ચંદ્રિકાબેનના પતિ,
તે મયુરના પિતા,
તે મિત્તલના સસરા,
તે સ્વ. જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈ, મંજુલાબેન હસમુખરાય મોવાણી, કોકિલાબેન હર્ષદરાય દોશી, દીનાબેન કૌશિકભાઈ વોરાના ભાઈ,
તે સ્વ. નવલચંદ બેચરદાસ દોશીના જમાઈ.
ગુરુવાર તા  ૧૪-૦૧-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.