Sunday, January 24, 2021

Death


મોરબી નિવાસી  સ્વ. સવિતાબેન વિકમચંદ ન્યાલચંદ દોશીના સુપુત્ર 
ચી. મુકુંદભાઈ  ઉમર વર્ષ ૬૬,  
તે સ્વ. ભાવનાબેનના પતિ, 
તે મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઇના લઘુબંધુ 
તે રજનીકાંત , દીપક, સ્વ.વિમલ, દિવ્યેશ,વસુમતી મહેશકુમાર મેહતા, અને જાગૃતિ રાકેશકુમાર સંઘવીના વડીલબંધુ   
તે શ્રી છબીલદાસ પરસોતમ  ગાર્ડી વાંકાનેરવાળાના જમાઈ 
રવિવાર તા. ૨૪-૦૧-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.