Saturday, January 9, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ કલકતા 
મંગળાબેન વાડીલાલ શેઠ (ઉં. વ. ૯૬) 
તા.૬-૧-૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંતશરણ પામ્યા છે. 
તે અમિત, પરેશ, રમીલા બિપિન મહેતા, સરોજ કૈલાશ શાહ, જ્યોત્સ્ના કિશોરભાઈ દોશી, ગીતા નરેન્દ્ર સંઘવી, સંધ્યા યોગેશ શાહના માતુશ્રી, 
તે રીટા તથા ભાવનાના સાસુ, 
તે સ્વ.ભીમજી જેચંદ પટેલના દીકરી. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.