Showing posts with label Death. Show all posts
Showing posts with label Death. Show all posts

Sunday, August 31, 2025

Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

Thursday, August 21, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર 
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી, 
તે વૈશાલી તથા દર્શનાના સસરા, 
તે નલિનના મોટાભાઈ, 
તે તરલીકાના જેઠ. 
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ 
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
વીરલ મહેતા, 
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન, 
ન્યુ લીંક રોડ, મહાવીર નગર, 
કાંદિવલી (વેસ્ટ). 

Tuesday, August 19, 2025

Death

વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના 
સુપુત્ર હસમુખના ધર્મપત્ની 
ગીતા (ઉં. વ. ૭૦) 
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી, 
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા, 
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી, 
તે આગમ તથા સનયના દાદી-નાની 
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏

Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

Tuesday, August 5, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. સવિતાબેન ન્યાલચંદ બેચરદાસ ગાંધીના પુત્રવધૂ
ભાનુમતી મનહરલાલ ગાંધી (ઉં.વ.૮૬)
સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ.
કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી,
પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી,
ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન
તારીખ ૦૪-૦૮-૨૦૨૫ ના સાંજે ૯ :૦૦ કલાકે અરીહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
ધીરજ ભુવન,
ગોપાલ ભુવન બસ સ્ટોપની પાછળ,
૧લે માળે,
રૂમ નંબર ૦૮.
L. B. S Marg, Ghatkopar west. Mumbai 400086.
તારીખ ૦૫-૦૮-૨૦૨૫  ના સવારે ૯ વાગ્યે રાખેલ છે.
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏼🙏🏼🙏🏼

Thursday, July 31, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ, 
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી 
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર  સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM

Address - 
Rokadia Apartment, 
A/404, Rokadia lane, 
Borivali (W)

Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽

Monday, July 28, 2025

Funeral/Death



વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
માતુશ્રી પ્રભાબેન રમણીકલાલ સંધવીના સુપુત્ર ‌
ચેતન (ઉં.વ.૫૫)
  તે સ્વ. અવંતિ, યોગેશ, ચંદ્રેશ,સ્વ નિલાબેનના ભાઈ‌, 
તે નિશાબેન, દક્ષાબેન, નેહાબેનના દિયર, 
તે મુકેશભાઇ વોરાના સાળા,
તે ધરતી દેવાંગકુમાર પટેલ,આકાશ,પાર્થ,ઈશીતા,સાહિલના કાકા, 
તે પરીતા મોનીશકુમાર ઝાટકિયા,અક્ષતના મામા‌, 
તે માનવ, કવિશ, દેવમના અંકલ
સોમવાર તા.૨૮-૦૭-૨૦૨૫  ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા.૨૮-૦૭-૨૦૨૫ ૧૧:૦૦ વાગ્યે નિવાસ સ્થાનેથી નિકળશે.

Add:  Chandresh Sanghvi 
A/303 Salasar Krupa, 
Bageshree Park, Shivsena Gally, 
Opp. Om Sai Complex, 
Bhayander West 401101.,
યોગેશભાઈ -9869630755
ચંદ્રેશભાઇ - 9821294439
આકાશ -9821111681
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻



Wednesday, July 23, 2025

Death

 



🙏With deep sorrow and a very heavy heart, we regret to inform the sudden demise of our beloved brother BHAVESH LALITRAY DOSHI.

His last rites were performed on 22-07-2025 at Keoratala Burning Ghat.

Residence

36A, CHANDRANATH CHATTERJEE STREET.

1ST FLOOR 

BHAWANIPUR 

KOLKATA 700025

ATUL DOSHI 9831071307

DHIRENDRA DOSHI 9830231676.🙏


Tuesday, July 8, 2025

Saturday, June 21, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરિવલી
સ્વ.  મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર  
નરેન્દ્રભાઇ (ઉ.વ. ૮૫) 
તે સ્વ.  સરોજબેનના પતિ, 
તે નિમેશ તથા મેઘાના પિતાશ્રી, 
તે પ્રિયાંકી તથા મેહુલકુમારના સસરા,  
તે સ્વાતીના દાદા તથા આરવીના નાના,
તે મુગટભાઈ, હસમુખભાઈ , લલિતભાઈ, કિશોરભાઈ તથા નૌતમભાઈના ભાઈ,
તે જામનગર નિવાસી ડાહ્યાભાઈ ઓધવજી મહેતાના જમાઈ
આજરોજ શનિવાર તા.૨૧-૦૬-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા આજરોજ ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળી દોલતનગર સ્મશાને જશે 

રહેઠાણ
C 404, Jai Chitrakoot, Kulup Wadi, Borivali East, Mumbai 400066

Nimesh Sanghavi
9820554408
Chirag Sanghvi
9920316961

Tuesday, June 10, 2025

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા  
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર 
હિતેશભાઈ (ઉં.વ. ૫૫) 
તે વર્ષાબેનના પતિ, 
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
રાહુલભાઈના લઘુબંધુ, 
જાગૃતિના દિયર, 
ફોરમ રોનક ગાંધી અને  દર્શનના કાકા, 
કૃતિ દર્શન મહેતાના કાકાજી, 
માહી અને પ્રીશાના નાનાજી, 
તે  નવીનભાઈ માણેકલાલ પંચાલના જમાઈ 
આજ રોજ મંગળવાર તાઃ ૧૦-૬-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.

તેમની અંતિમયાત્રા આજ રોજ ૬:૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

સરનામું :
૧૩૧, વર્સેટાઈલ  હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
હબ ટાઉનની સામે
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏 

Wednesday, May 14, 2025

Death


મોરબી નિવાસી હાલ વિલેપાર્લા
સ્વ. સુખલાલ રાજપાળ શાહના પુત્ર
સ્વ. ચંદ્રવદનભાઈના ધર્મપત્ની
સરલાબેન (ઉં.વ. ૮૦)
તે ભાવિક, પૂજાના માતુશ્રી,
તે રાખી, દેવાંગભાઈના સાસુ,
તે ક્રેયા, યુગના દાદી,
તે સ્વ. દીપચંદભાઈ પ્રાગજીભાઈ મહેતાના દીકરી
શનિવાર તા. ૧૦-૫-૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

Tuesday, May 13, 2025

Funeral/Death




 વાંકાનેર નિવાસી 
સ્વ.વિનોદરાય ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની
ભાનુબેન
તે વિશાલભાઈ તથા ભાવિનીબેનના માતુશ્રી
તે વૃતના દાદી 
મંગળવાર તા. ૧૩-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયા છે 

તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન પ્લોટ નં ૬૪, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, રાજકોટ રોડ, વાંકાનેરથી સાંજે ૬:૩૦  વાગ્યે નીકળશે...
🙏🙏🙏🙏🙏🙏

Tuesday, May 6, 2025

Death



મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
કમલેશભાઈ ઉ.- ૬૫) 
તે કલ્પનાબેનના પતિ, 
તે હિતેષના પિતાજી, 
તે પ્રિયંકાના સસરાજી, 
તે સ્વ.ધીરજલાલ, સ્વ.ધનવંતભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ. રમેશભાઈ, કિરીટભાઈ, સાધનાબેન અને સ્વ.ગીતાબેનના ભાઈ,
સોમવાર તા. ૫-૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.
📱હિતેષ કમલેશભાઈ ગાંધી :- +917044481737
📱સાધનાબેન નવીનકુમાર દોશી :-+917890748644
🙏🙏🙏🙏🙏 

Monday, May 5, 2025

Funeral/Death


વાટાવદાર નિવાસી (હાલ મલાડ ) 
સ્વ. લાભકુવરબેન ચંદુલાલ મણીલાલ મહેતાના સુપુત્ર  
કિશોરભાઈ (ઉં.વ.૬૪) 
તે દીપાબેન ના પતિ,
 તે યોગેશભાઈ, ભરતભાઇ તથા અંજનાબેન પરેશ સંઘવીના ભાઈ,
તે ધર્મીલ તથા અભિષેકના પિતા, 
તે  દિક્ષીના સસરા,  
તે કનકભાઈ કચરાભાઈ શાહ ના જમાઈ
સોમવાર તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અંતિમ યાત્રા નિવાસ સ્થાને થી ૧૧ વાગે નીકળી મલાડ(વેસ્ટ) 
ન્યુ એરા ટોકીઝની બાજુમાં સ્મશાને પહોંચશે.

નિવાસ સ્થાન:
૫૦૧,C-વિન્ગ,
વલ્લભ દર્શન, 
પોદ્દાર રોડ, ગોળ ગાર્ડનની બાજુમાં, 
મલાડ (ઈસ્ટ) મુંબઈ -૪૦૦૦૯૭
🙏🙏🙏🙏🙏
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજય ભાવ યાત્રા ગુરુવાર તા. ૦૮-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે

સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ( મોટો ઉપાશ્રય),
પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
🙏🙏🙏🙏🙏

Thursday, April 17, 2025

Funeral/Death



મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ 
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
જ્યોત્સનાબેન  (ઉ . વ. ૮૦) 
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિંદુ અને દિનેશભાઈ કપાસીના સાસુ,
તે નીલ, નિશિત,જાહનવી, બિન્સીના દાદી, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
ગુરુવાર  તા.૧૭-૪-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી 
દહાણુકાર વાડી સ્મશાન ભૂમિ, કાંદિવલી (west) જશે
નિવાસ સ્થાન 
C/702, Harmony Society, 
Damodar Wadi, Ashok Nagar ,
Kandivali (E) 
🙏🙏🙏🙏🙏
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૪-૨૫ ના ૩થી ૫ 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 
પાંચમે માળે,  પારેખ ગલી કોર્નર, 
એસ. વી. રોડ, 
કાંદિવલી (વેસ્ટ). 
ખાતે રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏

  

Monday, April 14, 2025

Funeral/Death




વાંકાનેર નિવાસી હાલ માટુંગા/દાદર-મુંબઈ
ગુણવંતરાય  હરખચંદ શાહ (ઉ. વ. ૯૧) 
તે જ્યોતિબેનના પતિ, 
તે અતુલ, દીપિકા પંકજકુમાર બગડીયા, નીલિમા યજ્ઞેશકુમાર કામદાર અને પલ્લવી પંકજકુમાર દેસાઈના પિતાશ્રી, 
તે વંદનાના સસરા, 
તે પર્લ-રોનકકુમાર, યશ-શ્રુતિ અને નિતારાના દાદાજી, 
તે કરણ-ધૃતિ, મિલોની-જય, જશ, આરવ, આશનાના નાનાજી, 
તે ડો. રતિભાઈ, અમૃતભાઈ, કંચનબેન અને દિવાળીબેનના ભાઈ,
તે મોરબી નિવાસી હાલ મુંબઈ જમનાદાસ કાશીદાસ શાહના જમાઈ,
તે નવીનચંદ્ર, ઈન્દુભાઈ અને વનીતાબેન જયંતીલાલ સંઘવીના બનેવી 
આજરોજ સોમવાર, તા.૧૪-૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી
નીકળી સાયન સ્મશાને જશે.
Address:
R. A. Residences, Flat No.: 601-A, Dr. B A Road, Opp.
Sharda Cinema / Fire Brigade, Dadar (East),
Mumbai - 400014

લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏 


Saturday, April 12, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા તથા 
લીલાવતીબેન કનકરાય વખારિયાના સુપુત્ર 
નિલેશભાઈ (ઉ. વ. ૫૪)
તે દિવ્યાબેનના પતિ, 
તે જય અને દીપના પિતાશ્રી, 
તે ભાવનાબેન હિતેનકુમાર ગાંધી અને જયેશભાઈના ભાઈ, 
તે મહેન્દ્રભાઈ તથા મનોજભાઈના ભત્રીજા, 
તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર ઉમેદચંદ શાહના જમાઈ, 
આજરોજ શનિવાર તા. ૧૨-૦૪-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

એડ્રેસ:
A/303,Samhita Apt,
Factory Lane,
Borivali West,
Mumbai 400092

🙏 લૌકિક વ્યવહાર બંધ છે 🙏

Friday, April 11, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર 
વનેચંદ પોપટલાલ શાહના સુપુત્રી
નીતાબેન દિલીપકુમાર મહેતા (ઉં. વ. ૬૪) 
તે વિરલના માતુશ્રી,
તે મિનલના સાસુ,
તે ઈશાની અને પ્રિયાંશના દાદી, 
તે સ્વ.ભરતભાઈ રમણીકલાલ મહેતાના ભાભી 
તે પારુલના જેઠાણી,
તે પ્રિયલ અને હર્ષલના ભાભુ,
તે સ્વ.ભરતભાઈ,જયેશભાઈ,પરેશભાઈ,સ્વ.  ભારતીબેન,ઉષાબેનના બહેન 
તા:૧૦-૦૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા.૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવાર સાંજે ૪:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
B/207-8, Rishabh Apt No.2, 
Behind Wellness Medical Shop,
Station Road, Bhayander(w)
Mob. Jignesh(9820772226)
તેમની પ્રાર્થના સભા રવિવાર તા ૧૩-૪-૨૦૨૫ ના બપોરે ૦૪.૦૦ થી
૬.૦૦ રાખેલ છે

સ્થળ :
રાજસ્થાન હોલ ૬૦ ફીટ રોડ, Bhayander(w)
9820373700 પરેશ શાહ
9892770233 વિરલ મહેતા