મોરબી નિવાસી હાલ વિલેપાર્લા
સ્વ. સુખલાલ રાજપાળ શાહના પુત્ર
સ્વ. ચંદ્રવદનભાઈના ધર્મપત્ની
સરલાબેન (ઉં.વ. ૮૦)
તે ભાવિક, પૂજાના માતુશ્રી,
તે રાખી, દેવાંગભાઈના સાસુ,
તે ક્રેયા, યુગના દાદી,
તે સ્વ. દીપચંદભાઈ પ્રાગજીભાઈ મહેતાના દીકરી
શનિવાર તા. ૧૦-૫-૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.