Tuesday, May 13, 2025

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ, 
સ્વ. રમણીકલાલ નવલચંદ મહેતાના પુત્રવધૂ 
તથા 
સ્વ. દિલીપભાઈ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૫) 
ચિંતન તથા ભૈરવના માતુશ્રી, 
શ્રધ્ધા તથા માનસીના સાસુ,
વાંકાનેર નિવાસી સ્વ. પ્રભુલાલ પ્રાણજીવનભાઈ શાહના દીકરી 
શનિવાર તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.