મૂળ હડમતીયા - વાંકાનેર, હાલ કલકત્તા નિવાસી
સ્વ. સુશીલાબેન-ચંદુલાલ માણેકચંદ ગાંધીના સુપુત્ર
કમલેશભાઈ ઉ.- ૬૫)
તે કલ્પનાબેનના પતિ,
તે હિતેષના પિતાજી,
તે પ્રિયંકાના સસરાજી,
તે સ્વ.ધીરજલાલ, સ્વ.ધનવંતભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ. રમેશભાઈ, કિરીટભાઈ, સાધનાબેન અને સ્વ.ગીતાબેનના ભાઈ,
સોમવાર તા. ૫-૫-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા રાખેલ નથી.
📱હિતેષ કમલેશભાઈ ગાંધી :- +917044481737
📱સાધનાબેન નવીનકુમાર દોશી :-+917890748644
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.