Monday, May 19, 2025

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ સરક્યુલર

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ, મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ
આયોજિત
શતાબ્દી વર્ષ નિમિત્તે
પાલિતાણા તીર્થ યાત્રા પ્રવાસ

સંઘપતિ: ( ₹ ૩,૦૬,૦૦૦/-)
માતુશ્રી પુષ્પાબેન હિંમતલાલ વનેચંદભાઈ લોદરીયા પરિવાર
હસ્તે: શ્રીમતી બીનાબેન - ભીખુભાઈ, વિરલ - વિધિ, હેતના  - જૈનમ

સહયોગી દાતા: ( ₹ ૫૪,૦૦૦/-)
1. માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર
2. માતુશ્રી પુષ્પાબેન દિનેશભાઈ હિંમતલાલ શાહ હસ્તે: અ. સૌ. દીપ્તિબેન દીપકભાઈ શાહ
3. માતુશ્રી ફાલ્ગુનીબેન કેતનભાઈ નવલચંદ શાહ હસ્તે: જીનલ - દર્શી
4. માતુશ્રી લલિતાબેન જેવતલાલ દોશી વાંકાનેર વાળા હસ્તે: શ્રીમતી હરગૌરીબેન (હેમાબેન) કિશોરભાઈ શેઠ (ભિવંડી-થાણે)
5. શ્રીમતી સૂર્યબાળાબેન રમણીકલાલ વનેચંદ મહેતા પરિવાર
6. માતુશ્રી પુષ્પાબેન મણિલાલ શાહ. હસ્તે: શ્રીમતી રંજનબેન લલિતભાઈ શાહ પરિવાર
        7.      શ્રીમતી વસુમતીબેન સૂર્યકાંતભાઈ રસિકલાલ મહેતા પરિવાર 
        8. અ. સૌ. બીનાબેન ગૌરાંગભાઈ પ્રવીણચંદ્ર શેઠ પરિવાર (કેનેડા) 
        9. અ. સૌ. દીપાલીબેન જીગ્નેશકુમાર મહેતાના વર્ષીતપ નિમિત્તે માતુશ્રી કુસુમબેન કિર્તીકુમાર હિંમતલાલ શાહ પરિવાર

સહાયક દાતા: ( ₹ ૨૭,૦૦૦/-)
1. માતુશ્રી સુશીલાબેન ઇન્દુલાલ મોહનલાલ મહેતા પરિવાર
        2. માતુશ્રી અનસુયાબેન વ્રજલાલ દેવજીભાઈ મહેતા (ઘીયાવડ વાળા)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.