પ. પુ. મુનિરાજ
યોગશ્રમણ વિજયજી મ.સા. શંખેશ્ર્વર તીર્થ મુકામે શુક્રવાર, ૧૩-૩-’૧૫ના
કાળધર્મ પામેલ છે. સંસારપક્ષે વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ સ્વ. સોમચંદ
જસરાજ પારેખના પુત્ર સાંસારિક નામ કનકરાય (ઉં. વ. ૭૨), ક્રિના, હિમાંશુના
પિતા. તુષાર સોલાણી, જીજ્ઞાના સસરા. મંજુબેન, વસુબેન, અનંતરાય, રમીલાબેન,
અતુલકુમાર, ભદ્રાબેનના ભાઈ. સ્વ. વસુમતીબેન સુમતીચંદ્ર શાહના જમાઈ.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago