Showing posts with label કાળધર્મ. Show all posts
Showing posts with label કાળધર્મ. Show all posts

Saturday, March 21, 2015

કાળધર્મ

પ. પુ. મુનિરાજ યોગશ્રમણ વિજયજી મ.સા. શંખેશ્ર્વર તીર્થ મુકામે શુક્રવાર, ૧૩-૩-’૧૫ના કાળધર્મ પામેલ છે. સંસારપક્ષે વાંકાનેર નિવાસી હાલ કલ્યાણ સ્વ. સોમચંદ જસરાજ પારેખના પુત્ર સાંસારિક નામ કનકરાય (ઉં. વ. ૭૨), ક્રિના, હિમાંશુના પિતા. તુષાર સોલાણી, જીજ્ઞાના સસરા. મંજુબેન, વસુબેન, અનંતરાય, રમીલાબેન, અતુલકુમાર, ભદ્રાબેનના ભાઈ. સ્વ. વસુમતીબેન સુમતીચંદ્ર શાહના જમાઈ.