Thursday, December 28, 2023

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મુંબઈ 
લલીતભાઈ કાંતિલાલ સંઘવી  (ઉં. વ. ૮૦ ) 
તે નીલાબેન (નીરૂબેન)ના પતિ, 
તે સ્વ. ગુણવંતભાઈ, તથા સ્વ. નિરંજન ભાઈના ભાઈ, 
તે રાજેશ, સ્વ. જીતેશ,  નિલેશના પિતાશ્રી, 
તે મનહરલાલ ઉકાભાઇ દોશીના જમાઈ, 
તે સ્વ. ભાનુબેન, સ્વ. પદ્માબેન, યશોમતીબેન,  જ્યોત્સનાબેન, અને સ્વ.  જયશ્રીબેનના ભાઈ, 
તે આરતી, નૈરૂતી, તેજલના સસરા, 
તે સોહમ, મહેક, યશ,  વિવાનના દાદા
ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
સદગતની સ્મશાન યાત્રા ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ના  સવારે ૧૧:00 વાગે નિવાસસ્થાનેથી નીકળશે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિલેશ લલીતભાઈ સંઘવી
A ૪૦૧ , સેફાયર બિલ્ડીંગ,
સ્ટાર બકસ કોફી શૉપ ની ઉપર,
રોશનનગર, ઓફ ચંદા વરકર રોડ,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૯૨ 

Sunday, December 24, 2023

Funeral/Death


વાંકાનેર નિવાસી  સ્વ અવિચળ વલમજી મહેતાના સુપુત્ર 
છબીલદાસ (ઉં. વ. ૮૩) 
તે કુમુદબેનના પતિ , 
તે મીના ભાવેશ શાહ તથા છાયા જીગ્નેશ મહેતાના પિતા, 
તે માનવ, મોનીલ ,માહિર, રાહીલના નાના, 
તે સ્વ અમૃતલાલ, સ્વ કનકભાઈ, કિર્તીભાઈ, વસંતબેન, વિનોદબેન , મધુબેન અને નીરૂબેનના ભાઈ , 
તે વસંતબેનના દીયર તથા કુંદનબેનના જેઠ, 
તે ભરતભાઈ તથા પરાગભાઈના કાકા,
તે જયશ્રીબેનના કાકાજી,
સ્વસુર પક્ષે સ્વ. લહેરચંદ પ્રેમચંદ પટેલના જમાઈ, 
તે  જયંતભાઈ , ભરતભાઈ, સ્વ .મનોરમાબેન ભરતભાઈ મહેતા તથા સ્વ. મંજુબેન રાજેશભાઈ શેઠના બનેવી 
શનિવાર તા:૨૩-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૨૪-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦  વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે
        નિવાસસ્થાન :  
        કલ્યાણ નિવાસ 
      રાવલ શેરી, વાંકાનેર - ૩૬૩૬૨૧

Friday, December 22, 2023

Funeral


આપને જણાવતા દુઃખ થાય છે કે રિદ્ધિ પરેશ મામણિયાના પિતા બિપીનભાઈ કાંતિલાલ શેઠ, હર્ષદાબેન બિપીનભાઈ શેઠના પતિ
આજે સવારે 4.10 કલાકે નિધન થયું.
અંતીમ યાત્રા - 22 ડિસેમ્બર (શુક્રવાર), સવારે 11.30 કલાકે નિવાસ સ્થાનેથી
સરનામું - રૂમ નંબર 2, બદ્રી મંઝિલ, નડિયાદવાલા કોલોની નંબર 2, એસ.વી. રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ - 400064.
સંપર્ક વિગત
શ્રેયાંશ શેઠ - 9773804556
કુમાર શેઠ - 9870738887
રિદ્ધિ પરેશ મામણિયા - 8097486576

Monday, December 11, 2023

Saturday, December 9, 2023

Death






વાંકાનેર હાલ ઘાટકોપર 
જયોત્સનાબેન  (ઉં.વ. ૮૫) 
તે સ્વ. રમેશભાઈ મગનલાલ શાહના ધર્મપત્ની, 
તે સ્વ. શામકુંવરબેન અને સ્વ. હરિલાલ દોલતચંદ મોદીના દીકરી,
તે જયેન, તુષારના માતુશ્રી, 
તે નીતા, બિનાના સાસુ,
તે રાજેશ, મુકેશના ભાભી, 
તે ગીતા, જયશ્રીના જેઠાણી 
ગુરુવાર તા. ૭-૧૨- ૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૧-૧૨-૨૩ ના રોજ 
યોગી સભાગૃહ – દાદર ખાતે ૪.૩૦ થી ૬.

Friday, December 8, 2023

Funeral

We regret to inform you about the demise of our dear mother, 

Smt. Jyotsnaben Rameshbhai Shah 

at 8.50pm on Thursday, 7 December.


The funeral will be at 9am on Friday, 8 December

from

701, Indraprastha, Neelkanth Vallet, Ghatkopar ( East), 

Mumbai 400077


Jayen Ramesh Shah 

Tushar Ramesh Shah

Saturday, December 2, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ ઘાટકોપર)
સ્વ.. સવિતાબેન રસિકલાલ માધવજી શાહના સુપુત્ર
શૈલેષ  (ઉ. વ. ૬૧)
તે સ્વ. જયેશભાઇ, ભરતભાઈ, જનકભાઈ , સ્વ. જયશ્રીબેનના ભાઈ , 
તે દિનેશભાઈના સાળા, 
તે જેસિકા તથા રોનકના મામા ,
તે નિશા જનક શાહના દિયર, 
તે દેશનાના કાકા , 
તે મોહનલાલ શિવલાલ મહેતાના ભાણેજ ( ઘાટકોપર )  
શુક્રવાર તા.૦૧-૧૨- ૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
8080009056 (janak)
9867816161 (nilesh)

Tuesday, November 28, 2023

Death


જુના ઘાંટીલા નીમચંદ હરજીવનદાસ લોદરિયાના પુત્ર  
સ્વ. રજનીભાઈ નીમચંદ લોદરિયાના ધર્મપત્ની 
હંસાબેન (ઉ. વ. ૭૮)  
તે રસેશભાઈ,અલ્પાબેન હરીશકુમાર સલોતના માતુશ્રી,
તે મંજુલા નવીનભાઈના ભાઈના પત્ની, 
તે નીલમબેન ધિરેન્દ્ર સંઘવી, હેમા -જગદીશભાઈ, જાગૃતિ -બિપીનભાઈ, રક્ષા -રાજેશ, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે પિયર પક્ષે ફતેહચદ છગનલાલ મહેતાના દીકરી, 
તે પ્રેમીલાબેન,જ્યોતિબેન, સરોજબેનના બેન,
તે અશ્વિનભાઈ, કેતુલભાઈ,કાજલબેન, માનસીબેનના કાકી,
તે રાહુલ, બીનલબેન, પાર્થીકના મામી 
મંગળવાર તા. ૨૮-૧૧-૨૦૨૩ ના રાજકોટ મુકામે અરિહંત શરણ થયેલ છે. 
પ્રભુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના 
🙏🙏🙏🙏🙏🙏

Samaj Utkarsh Volume 62 Issue No 11 November 2023


To Read Samaj Utkarsh Click Here 

Saturday, November 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી ( હાલ વિલેપાર્લે) 
દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર  અનંતરાયના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન ( ઉ. વ. ૭૫ ) 
તે સ્વ.મગનભાઈ, ધીરજલાલભાઈ, સ્વ.જિનેન્દ્રભાઈ તથા સ્વ.ધનકુંવરબેન શાહના બંધુપત્ની , 
તે વાંકાનેર નિવાસી ( હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી, 
તે સ્વ.વાસંતીબેન, અરૂણાબેન, ધર્મિષ્ટાબેન, સંધ્યાબેન, ઇલાબેન, પરાગભાઈ, દક્ષા બેન , દિવ્યાબેનના મોટા બેન
શનિવાર, તારીખ ૨૫-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમનાં નિવાસ સ્થાનથી આજે બપોરે ૪:૦૦ વાગે નીકળશે અને મુક્તિ ધામ, પારસી વાડા, હાઈવે પાસે, અંધેરી ઈસ્ટ જશે
લોકિક વ્યવહાર રાખેલ નથી
નિવાસ સ્થાન :
શ્રી અનંતરાય દુર્લભજી મહેતા,
ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી કૃપા, ઠક્કર બેકરીની પાછળ, 
સહાજી રાજે રોડ, કોલડોંગરી , વિલેપાર્લે  ઈસ્ટ.
( ૮૪૫૪૯ ૪૮૩૩૯ શ્રી વિક્રમભાઈ, 
૯૮૨૧૧ ૫૧૪૬૧ શ્રી પરાગ ભાઈ )

Tuesday, November 21, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ વડાલા 
રમેશચંદ્ર શાંતિલાલ કોઠારી ના ધર્મપત્ની 
ધ્રુવલતાબેન (ઉ.વ.૭૬) 
તે બીજલ , કૈનેશ તથા દર્શનના માતુશ્રી,
તે શીતલ તથા પિન્કી ના સાસુ , 
તે નિત તથા પરિનના દાદી, 
તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા શુશીલાબેનના ભાભી, 
તે પિયર પક્ષે માણેકલાલ હકમીચંદ સંઘવીના દિકરી 
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ના  અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના સભા તા ૨૧-૧૧-૨૦૨૩ના મંગળવારે સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે રાખેલ છે.
પ્રાર્થના સ્થળ
કરસન લઘુ નિસર હોલ
જ્ઞાન મંદિર રોડ
દાદર વેસ્ટ

Monday, November 20, 2023

Death/Funeral

વાંકાનેર, હાલ ભાયંદર 
સ્વ. મધુકાન્તા છબીલદાસ પરસોતમ ગારડીના પુત્રવધૂ 
નિરૂપાબેન (નીલાબેન) (ઉં.વ. ૬૦)
તે નરેશભાઈ ગારડીના ધર્મપત્ની,  
તે રૂપાબેન શ્રેયાંશભાઈ ભીમાણી, તેજલબેન જીગ્નેશભાઈ શાહના માતુશ્રી, 
તે મીનાબેન મહેન્દ્રકુમાર મહેતા, સ્વ. સરોજબેન શૈલેષભાઇ દોશી, અજીતભાઈ, સ્વ. ભાવનાબેન મુકુંદરાય દોશીના ભાભી, 
તે પિયરપક્ષે સ્વ. મંજુલાબેન મનહરલાલ ચતુરદાસ દોશીના પુત્રી, 
તે શોભનાબેન, દક્ષાબેન, યોગેશભાઈ, હિતેષભાઇના બહેન 
સોમવાર તા. ૨૦-૧૧- ૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે. 
૨૦૧, સાલાસર જ્યોત, બાગેશ્રી પાર્ક, શિવસેના ગલ્લી, ભાયંદર વેસ્ટ.

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ દાદર 
સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની 
ગં.સ્વ ધનલક્ષ્મીબેન (ઉ.વ.  ૭૮) 
તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા અ.સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી, 
તે અ.સૌ.ભાવિનીબેન, અ.સૌ.ધ્વનિબેન તથા અ.સૌ.દીપાબેનના સાસુ, 
તે અ.સૌ.બેલા નિધીશ શાહ , સૌમ્ય તથા રિયાના દાદી. 
તે જય તથા મનનના નાની,
તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઇ , સ્વ.દમયંતીબેન તથા હંસાબેન ના ભાભી, 
તે સ્વ કુસુમબેનના દેરાણી , સ્વ. પ્રફુલ્લાબેન તથા સ્વ જ્યોત્સનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા ૨૦-૧૧-૨૦૨૩ ના સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળી શિવાજી પાર્ક સ્મશાન દાદર જશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિવાસસ્થાન
ધ બાયા પાર્ક,
૭૦૨, ૭મે માળે,
ડીપ ડ્રેસીઝની પાસે,
ઓફ. તુલસી પાઇપ રોડ,
દાદર (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦૦૨૮.
કમલેશભાઈ ૯૩૨૩૧૪૩૧૨૯
સંજયભાઈ ૯૮૨૦૨૭૪૨૯૦
ભાવેશભાઈ ૯૮૨૦૦૭૬૬૫૯


Sunday, November 19, 2023

Funeral


અત્યંત ખેદ સાથે જણાવવાનું  કે 
શ્રીમતી ધ્રુવલતાબેન રમેશચંદ્ર કોઠારી (બેબીબેન) 
તા. ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત  શરણ પામ્યા છે. 
તેમની  અંતિમ યાત્રા સાંજે ૬:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે..
રહેઠાણ:
ફતનાની બિલ્ડિંગ,
ફ્લેટ નં ૮ , પહેલો માળ, પ્લોટ નં ૨૧૪ , 
રફી અહમદ કિડવાઈ રોડ,
વડાલા પશ્ચિમ,
મુંબઈ - ૪૦૦૦૩૧ 

Saturday, November 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) 
કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
કુમુદબેન (ઉં. વ. ૭૮) 
તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી, 
તે દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/ નાની, 
તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાના દીકરી 
શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
(પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.)
🙏🙏🙏🙏🙏

Friday, November 17, 2023

Funeral


કુમુદબેન કાંતિલાલ શાહ શુક્રવાર તા. ૧૭-૧૧-૨૦૨૩ ના  ગુજરી ગયા છે. 
સવારે ૧૧  વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે   
સરનામું - અલ્પેશ શાહ
એવરગ્રીન વૂડ્સ બિલ્ડીંગ (માધવ બાગ), 
બી-વિંગ , ૨૦૧ ,૨ જો માળ, 
એમ.વી.રોડ, અરસા હોટેલની સામે, 
અંધેરી-ઈસ્ટ
મુંબઈ: ૪૦૦૦૬૯ 
મો અલ્પેશ શાહ: 9699808708.
મો નીતા શાહ: 9029000921
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday, November 9, 2023

Death/Funeral


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અશોકકુમાર વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
ગં. સ્વ. સરલાબેન  (ઉં. વ. ૮૦ ) 
તે નિર્મલભાઈ ,દર્શનભાઈ અને અ. સોં. ચેતનાબેનના માતુશ્રી, 
તે  અ.સોં. આશાબેન , અ. સોં. અવની , હર્ષદકુમારના સાસુ, 
તે ચિ. ભાવિક,ચિ. જીતેન અને પલકના દાદી, 
તે સ્વ. વિનોદરાય ,સ્વ પ્રદીપભાઈ, સ્વ . હસમુખભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના ભાભી, 
તે સ્વ. નિરંજનાબેનના દેરાણી,
તે  વર્ષાબેન અને હર્ષાબેનના જેઠાણી,
તે ટીકર (રણ ) નિવાસી હાલ વાલકેશ્વર દીપચંદ કલ્યાણજી મહેતાના દીકરી,
તે  સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નવનીતભાઈ , નિર્મળાબેન ચીમનલાલ શાહ અને પુષ્પાબેન જમનાદાસ શાહના બેન  
ગુરુવાર તા. ૦૯-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી સાંજના ૫ :૦૦ વાગ્યે  નીકળશે.  

નિવાસસ્થાન :  ૫૦૫/૫૦૬ ,કાવેરી,
નીલકંઠ વેલી ગેટ ૧,  
સોમૈયા કૉલેજ ની બાજુમાં, 
રાજવાડી કોલોની રોડ નં . ૭ ,
ઘાટકોપર(ઈસ્ટ) , મુંબઈ -૪૦૦૦૭૭ 
|લૌકિક વ્યવહાર  બંધ રાખેલ છે |
🙏🙏🙏🙏🙏

Thursday, November 2, 2023

Death

બેલા રંગપર હાલ ભાયંદર  
સ્વ. વાલીબેન ત્રિભુવનભાઈ સવજી સંઘવીના પુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ. વ. ૬૬ ) 
તે ભારતીબેનના પતિ, 
તે અમનના પિતા,
તે સ્વ. છોટાલાલના ભાઈ, 
તે સ્વ. છોટાલાલ ગુલાબચંદ શાહના જમાઈ 
ગુરુવાર તા. ૦૨-૧૧-૨૦૨૩  ના અરિહંતશરણ પામેલ છે. 
 તેમની પ્રાર્થના સભા તથા લૌકિક  વ્યવહાર બંધ રાખેલ છે
 

Wednesday, November 1, 2023

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ માટુંગા મુંબઈ
ઉર્મિલાબેન (ઉ. વર્ષ. ૮૪) 
તે સ્વ. સૂર્યકાન્તભાઈ હરજીવનભાઈ સંઘવીના પત્ની,
તે ભાવના,પરેશ, રૂપેશના માતુશ્રી, 
તે ધર્મેશભાઈ, ફાલ્ગુની, વિભાના સાસુ,
તે કેવીન, ઝેનીલ, અપેક્ષાના દાદી,
તે વ્યોમા, દિશાન્તના નાની,
તે સ્વ. હરજીવનભાઈ વીરજી સંઘવીના પુત્રવધુ,
તે ભાનુમતી કિશોરભાઈ સંઘવીના દેરાણી,
તે સ્વ. કુંદનબેન બિપીનચંદ્ર સંઘવી,સુનંદાબેન પ્રવિણચંદ્ર સંઘવી,  જયશ્રીબેન રાજેન્દ્ર સંઘવી,સ્વ. નીરુબેન સુરેશભાઈ સંઘવીના જેઠાણી,
તે સ્વ. કાંતાબેન હીરાલાલ શાહ, સ્વ. સુશીલાબેન ભુપતરાય મેહતા, સ્વ. રંજનબેન વસંતભાઈ કામદારના ભાભી, 
તે પીયર પક્ષે સ્વ. વીરચંદ સોમચંદ મેહતાના દિકરી,
તે હસમુખભાઈ , ચંદ્રવદનભાઈ , અરુણાબેન અશોકભાઈ શાહ, ભારતીબેન દિનેશભાઇ દોશી,ચારુલતાબેન અશોકભાઈ વોરાના બેન
બુધવાર તા. ૧-૧૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા.૨-૧૧-૨૦૨૩ ના સવારે ૭.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
લૌકિક વ્યવહાર બંધ છે
પ્રાર્થના સભા રાખેલ નથી
૨૦૧, પદ્માવતી એપાર્ટમેન્ટ,
ટી. એચ. કટારીયા માર્ગ,
અજય શોપિંગ સેંટર ની સામે
માટુંગા પશ્ચિમ,મુંબઈ - ૪૦૦૦૧૬

Death/Funeral

 


Thursday, October 26, 2023

Wednesday, October 25, 2023

Tuesday, October 24, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ મનસુખલાલ દોશીના ધર્મ પત્ની 
વિજયાબેન 
તે સ્વ. શૈલેશકુમાર, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. હર્ષાબેન તથા મુકેશભાઈના માતુશ્રી, 
તે સ્વ. શાંતિલાલ મનસુખલાલ દોશી ના ભાભી, 
તે  નીરવ, કૃતાર્થ, વિનીત અને અર્પિતાના દાદી, 
તે દેવાંશના મોટા દાદી 
આસો સુદ ૧૦ ને મંગળવાર તા. ૨૪-૧૦-૨૦૨૩  ના રોજ નવકારમંત્રનુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી બપોરે ૦૨:૦૦ વાગ્યે નીકળશે.   
નિવાસ સ્થાન 
મુકેશ પોપટલાલ દોશી, 
"ગૌતમ નિવાસ", 
ઓઝા શેરી, 
જૈન દેરાસર ની બાજુમાં, 
વાંકાનેર  
🙏🙏🙏


Saturday, October 21, 2023

Death

 

 

વાંકાનેર નિવાસી હાલ અંધેરી 
ગં. સ્વ. દમયંતીબેન ચીમનલાલ દોશી 
તે પ્રદીપભાઇ, ગીરીશભાઇ, મીનાબેનના માતુશ્રી, 
તે સ્વ. જેવતભાઇ, શાંતિભાઇ, શાંતાબેન રતિલાલ પટેલ તથા લીલાવંતીબેન ગુણવંતરાય સંઘવીના ભાભી, 
તે ઇલાબેન, કલ્પનાબેન, જયેશભાઇ મહેતાના સાસુ, 
તે દર્શન-કોમલ, સાગર-હેતવી, તોરલ-પાર્થીવ, અમી-કુશલ, સાગર-કોમલ તથા ધરાના દાદી-નાની, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્રી 
ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ ના અરિહંતશરણ પામેલ છે
તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. 
ઠે. ચતવાની બેન્કવેટ હોલ, 
તેલી ગલી, 
અંધેરી (ઇસ્ટ) 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, October 19, 2023

Tuesday, October 3, 2023

Death/Funeral


વાંકાનેર હાલ મુંબઇ 
રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની 
ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. ૭૩) 
તે હિતેશ તથા ચૈતાલીના માતુશ્રી,
તે કવિતા તથા સત્યનના સાસુ, 
તે વીશા, અક્ષિતના દાદી, 
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી, 
તે પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રીનું  
સોમવાર તા. ૨-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Monday, October 2, 2023

Death

 

વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ  મુંબઈ) 
પ્રફુલ્લભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
અરુણાબેન (ઉંમર વર્ષ ૭૩) 
તે નેહા -મેઘા - વિકીના માતુશ્રી, 
તે આશિષ, આદર્શ, અમીના  સાસુ, 
તે ક્રિશા,મેહર,માયરા,આશવી,અહમ,અક્ષતના દાદી/નાની, 
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, સ્વ. મહેન્દ્રભાઇ- સ્વ. મીનાબેન , વિજયભાઈ-અમિતા, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈ-પૂર્વીના બંધુ પત્ની ,
તે પિયર પક્ષે સ્વ. સુખલાલ અમૃતલાલ શાહના દીકરી, 
તે  સ્વ. રશ્મિકાંત,દેવેન, પ્રતિભાબેન, બીનાબેનના બેન
નું  રવિવાર તા.૦૧ -૧૦-૨૦૨૩ ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
સદગતની પ્રાર્થના સભા 
શનિવાર તા. ૦૭-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૩:૩૦ થી ૫:૦૦   
લવંડર બાગ ,
૯૦ ફીટ રોડ,
ગરોડિયા નગર,
પહેલે માળે ,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,
ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૭૭ 
ખાતે રાખેલ છે. 

Death



વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
સ્વ..નરેન્દ્ર ભાઈ વાડીલાલ દોશીના સુપુત્ર 
અજયભાઈ (ઉં. વ. ૫૭) (રોનક બેલ્ટ)
તે બીનાબેનના પતિ,
તે  બ્રિજેશભાઈ,  યશભાઈના પિતાશ્રી, 
તે રાજુભાઈ, બીનાબેન મુકેશભાઈ પારેખ, સોનલબેન હિતેશભાઈ શેઠ, શિલ્પાબેન મેહુલભાઈ મહેતાના મોટાભાઈ, 
તે શાહ નવીનચંદ્ર ભુદરલાલ ( વાંકાનેર ) ના જમાઈ 
સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમનું ઉઠમણુ સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ સાંજે ૫:૦૦ વાગે રાખેલ છે. 
સ્થળ : વર્ધમાન નગર ઉપાશ્રય, 
વર્ધમાન જૈન દેરાસર ની બાજુમા, 
પેલેસ રોડ
રાજકોટ
વાડીલાલ લીલાધર દોશી પરિવારના જય જિનેન્દ્ર
રાજુભાઈ દોશી 6352284473
બ્રિજેશ દોશી 9726297027
યશ દોશી 7623807177
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
 

Saturday, September 30, 2023

Monday, September 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી  હાલ ઘાટકોપર 
ડૉ. બિપીનભાઈ (ઉં.વ. ૮૨) 
તે સ્વ. કંચનબેન તથા સ્વ. ડૉ. લાલભાઈ સુખલાલ શાહના સુપુત્ર, 
તે સ્વ. ડૉ.અનિલાબેનના પતિ, 
તે પરીનના પિતાશ્રી, 
તે કવિતાના સસરા, 
તે દિનાબેન કિશોરભાઈ, સ્વ. જ્યોતિબેન રમેશભાઈ, જીતેન્દ્ર ,પિનાકીન ,અશ્વિન ,ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ તથા ચારૂબેન જીતેન્દ્રભાઈના મોટાભાઈ, 
તે શ્વસુર  પક્ષે પાલનપુર નિવાસી હાલ મદ્રાસ સ્વ. ભાનુબેન કાંતિલાલ મહેતાના જમાઈ 
રવિવાર, તા. ૨૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. 
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
🙏🙏🙏🙏🙏

Thursday, September 21, 2023

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી
પ્રમીલાબેન (પ્રભાબેન) શાંતિલાલ શાહના સુપુત્ર
સુરેશચંદ્ર  (ઉં. વ. ૮૧)
તે અનસૂયા બેનના પતિ ,
તે અશોક, ભાવેશ, દીપાના પિતા,
તે અલ્પા, નિશા, સંજય હિરાલાલ શાહ ના સસરા,
તે શ્વસુર પક્ષે સ્વ. જયંતિલાલ અમરચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૨૧ -૦૯ -૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા ગુરુવાર તા.  ૨૧ -૦૯ -૨૦૨૩  ના રોજ સવારે ૧૧ કલાકે બોરીવલી મુકામેથી નીકળશે.
C/901, 9th floor, Sai Leela Building, Junction of road no. 6 and 8, Daulat Nagar, Borivali East, Mumbai - 66
( પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

Death


ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
નટવરલાલ હરજીવન શેઠના પુત્ર 
રાજેન્દ્ર (ઉ. વ.૭૩) 
તે રંજનબેનના પતિ,
તે સંદીપ,ભાવેશ,હેમલતા, ભવિનીના પિતાશ્રી,
તે હર્ષદભાઈ, જીતેન્દ્રના વડીલ બંધુ, 
તે માણેકભાઈ,રસિકભાઈ ના ભત્રીજા, 
વાંકાનેર નિવાસી હિંમતલાલ કપુરચંદ મહેતાના જમાઇ નું 
ગુરુવાર તા. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ અમદવાદ મુકામે અવસાન થયેલ છે.
🙏🙏🙏🙏🙏

Sunday, September 17, 2023

Sunday, September 3, 2023

Death

 



મોરબી હાલ ઘાટકોપર 
ડો. અનીલાબેન (ઉં.વ. ૮૫) 
તે ડો. બિપીનભાઈ શાહના ધર્મપત્ની. 
સ્વ. કંચનબેન તથા સ્વ. ડો. લાલભાઈ સુખલાલ શાહના પુત્રવધૂ. 
પરીનના માતુશ્રી. 
અ. સૌ. કવિતાના સાસુ. 
ડો. નિરંજનાબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ડો. મૃદુલાબેન પિનાકીનભાઈ, નયનાબેન અશ્વિનભાઈ, દિનાબેન કિશોરભાઈ, સ્વ. જયોતિબેન રમેશભાઈ, ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ, ચારૂબેન જીતેન્દ્રભાઈના ભાભી.
પાલનપુર નિવાસી હાલ મદ્રાસ તે સ્વ. ભાનુબેન તથા સ્વ. કાંતિલાલ ચીમનભાઈ મહેતાના પુત્રી 
સોમવાર, તા. ૨૮-૦૮-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા લવંડર બાગ, ૯૦ ફૂટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ, રવિવાર, તા. ૦૩-૦૯-૨૦૨૩ના ૧૦ થી ૧૨.
🙏🙏🙏🙏🙏

Saturday, September 2, 2023

Death


મોરબી નિવાસી હાલ વડોદરા 
નિર્મળાબેન (ઉં. વ. ૮૫)  
તે સ્વ.વસંતલાલ રવિચંદ ફુલચંદ  શાહના ધર્મ પત્ની, 
તે મોરબી નિવાસી હાલ મુંબઈ સ્વ. નવલચંદ ત્રિભોવનદાસ પારેખના દીકરી,  
તે સ્વ. સુધીરભાઈ, સ્વ. હર્ષદભાઈ અને રમેશભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. ભારતીબેનના બહેન, 
તે સ્વ. જયાબેન, વિણાબેન, નીલાબેનના નણંદ, 
તે ચી.જયેશ, ચેતના તથા સ્વ.હિતેશ ના માતુશ્રી, 
તે ડો.ધૃતિ તથા પરેશકુમારના સાસુજી, 
તે સ્વ. કેવલ તથા માનસીના નાની, 
તે હર્ષના નાની સાસુ 
શુક્રવાર તારીખ ૦૧-૦૯-૨૦૨૩  ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા શનિવાર તારીખ ૦૨-૦૯-૨૦૨૩  ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વડોદરા મુકામેથી નીકળશે.

( લોકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

Thursday, August 31, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
દોલતરાય અમૃતલાલ શાહ (ઉ. વ. ૮૯)  
તે જયશ્રીબેનના પતિ, 
તે અમીશા અને રિતેશના પિતા, 
તે સ્વર્ગસ્થ  ચંદ્રકાંતભાઈ ,નરેન્દ્રભાઈ અને નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન, સ્વ.પદ્માબેનના ભાઈ,  
તે દેવેન કુમાર અને હીનાના સસરા, 
તે દેવાંગી અને દીવિતના દાદા, 
તે ધ્રુવના નાના, 
તે શ્વસુર પક્ષે બેલા નિવાસી  મોહનલાલ પાનાચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩  ના રોજ અરિહંત શરણ થયેલ છે ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
સરનામું
C૩૦૩, હુંલાસ બસ્તી ટાવર, 
મહાવીર નગર, 
કાંદીવલી વેસ્ટ 
મુંબઇ ૪૦૦૦૬૭  
મોબાઈલ નંબર 
9619 299332
🙏🙏🙏🙏🙏

Death

ખાખરેચી નિવાસી મહેતા મનહરલાલ દલીચંદના પુત્ર
અનિલભાઈ
તે ગીતાબેનના પતિ,
તે નેમિશભાઈ તથા દર્શિતાબેન વીવેકભાઈ દોશીના પિતાશ્રી,
તે જ્યોત્સનાબેનના ભાઈ,
તે રમેશભાઈના સાળા ,
તે સ્વ. નવીનભાઈ, સ્વ. ભરતભાઈ, જીનુભાઈના ભત્રીજા,
તે ગાંધી છગનલાલ ચત્રભુજના ભાણેજ,
તે લલીતભાાઈ ત્રીભોવનદાસ દામાણીના જમાઈ
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૨ -૦૯ -૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.
પ્રભુ અનિલભાઈના આત્માને શાંતિ આપે.
🙏🙏🙏🙏🙏


Tuesday, August 29, 2023

Sunday, August 27, 2023

Samaj Utkarsh Volume 62 Issue No 8 August 2023


 To Read Samaj Utkarsh Click Here 

Death

મોરબી નિવાસી હાલ બોરીવલી
 સ્વ. ઉમેદભાઇ રેવાશંકર સોલાણીના ધર્મપત્ની
જસવંતીબેન   (ઉ.વ. ૮૪)
 શનિવાર તા. ૨૬-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલા છે.
તે તુષાર, હિનાના માતુશ્રી, 
તે રિંકલ તથા સંજયભાઇના સાસુ, 
તે કોમલ, ઝીલના દાદી, 
તે આકાશના નાની, 
તે સ્વ. બાલાચંદભાઇ, સ્વ. ફતેચંદભાઇના નાનાભાઇના ધર્મપત્ની, 
તે સ્વ. નિર્મળાબેન, સ્વ. મંછાબેનના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. દુધીબેન ફૂલચંદભાઇ મનજીભાઇ દોશીના દિકરી, 
તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સરોજબેનના બેન. 
તેમની અંતિમ યાત્રા  રવિવાર તા ૨૭-૦૮-૨૦૨૩ ના  સવારે ૯:૦૦ કલાકે તેઓના બોરીવલી નિવાસસ્થાને થી બાબઈ નાકા સ્મશાન જશે
નિવાસ સ્થાન
તુષાર ઉમેદભાઈ સોલાણી 
૧૮, ભાગ્ય નગર, ચંદાવરકર રોડ, બોરીવલી પશ્ચિમ , મુંબઈ.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🕉 શાંતી શાંતી શાંતી:_"જય જીનેન્દ્ર"_
🙏🙏🙏

Saturday, August 19, 2023

Death




વાંકાનેર નિવાસી હાલ મુલુંડ 
મુકુંદભાઈ મણીલાલ પટેલ (ઉ વ ૭૫) 
તે કુંદનબેનના પતિ, 
તે પુરવભાઈ તથા ભાવિશા નીરવ ભીમાણીના પિતાશ્રી, 
તે હેતલ પુરવ પટેલના સસરાજી, 
તે દેશના ના દાદા, 
તે સાસરા પક્ષે પ્રવીણભાઈ જાદવજી શાહના જમાઈ 
શુક્રવાર તા. ૧૮-૦૮ ૨૦૨૩ સાંજના ૭:૪૫ કલાકે  અવસાન પામેલ છે
સદગતની સ્મશાન યાત્રા સવારે ૮:૩૦ કલાકે અમારા નિવાસ્થાનેથી નીકળી મુલુંડ વેસ્ટ સ્મશાન ભૂમિ નીકળશે.
સ્થળ: ૧૫, પુષ્પમણી સોસાયટી , ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ , મુંબઈ - ૮૦
પુરવ પટેલ (9819774231)
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Friday, August 18, 2023

Tuesday, August 15, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી શશીકાંતભાઈ છગનલાલ સંઘવીના ઘર્મપત્ની 
શારદાબેન ( ઉં. વ. ૮૦)
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના પુત્રવધૂ, 
તે ચેતનભાઈ, જસ્મીનાબેન, નિલીમાબેનના માતુશ્રી ,
તે મોનાબેન, ઝંકારકુમાર અને હિમાંશુકુમારના સાસુ,
તે  દિક્ષીતાના દાદીમા, 
તે રૂચા, સ્વ. ચિન્મય, ધુ્વી ,ખુશી તથા ધ્યેયના નાનીમા, 
તે દિપેશકુમારના દાદી સાસુ, 
તે ધવલકુમારના નાની સાસુ, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી નિમચંદ અવિચળ દોશીના સુપુત્રી 
સોમવાર તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧૭-૦૮-૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે રાખેલ છે    
🙏🙏🙏🙏🙏