Saturday, September 2, 2023

Death


મોરબી નિવાસી હાલ વડોદરા 
નિર્મળાબેન (ઉં. વ. ૮૫)  
તે સ્વ.વસંતલાલ રવિચંદ ફુલચંદ  શાહના ધર્મ પત્ની, 
તે મોરબી નિવાસી હાલ મુંબઈ સ્વ. નવલચંદ ત્રિભોવનદાસ પારેખના દીકરી,  
તે સ્વ. સુધીરભાઈ, સ્વ. હર્ષદભાઈ અને રમેશભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. ભારતીબેનના બહેન, 
તે સ્વ. જયાબેન, વિણાબેન, નીલાબેનના નણંદ, 
તે ચી.જયેશ, ચેતના તથા સ્વ.હિતેશ ના માતુશ્રી, 
તે ડો.ધૃતિ તથા પરેશકુમારના સાસુજી, 
તે સ્વ. કેવલ તથા માનસીના નાની, 
તે હર્ષના નાની સાસુ 
શુક્રવાર તારીખ ૦૧-૦૯-૨૦૨૩  ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા શનિવાર તારીખ ૦૨-૦૯-૨૦૨૩  ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વડોદરા મુકામેથી નીકળશે.

( લોકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.