Sunday, September 3, 2023

Death

 



મોરબી હાલ ઘાટકોપર 
ડો. અનીલાબેન (ઉં.વ. ૮૫) 
તે ડો. બિપીનભાઈ શાહના ધર્મપત્ની. 
સ્વ. કંચનબેન તથા સ્વ. ડો. લાલભાઈ સુખલાલ શાહના પુત્રવધૂ. 
પરીનના માતુશ્રી. 
અ. સૌ. કવિતાના સાસુ. 
ડો. નિરંજનાબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ડો. મૃદુલાબેન પિનાકીનભાઈ, નયનાબેન અશ્વિનભાઈ, દિનાબેન કિશોરભાઈ, સ્વ. જયોતિબેન રમેશભાઈ, ઈલાબેન રોહિતભાઈ, રીટાબેન મહેન્દ્રભાઈ, ચારૂબેન જીતેન્દ્રભાઈના ભાભી.
પાલનપુર નિવાસી હાલ મદ્રાસ તે સ્વ. ભાનુબેન તથા સ્વ. કાંતિલાલ ચીમનભાઈ મહેતાના પુત્રી 
સોમવાર, તા. ૨૮-૦૮-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા લવંડર બાગ, ૯૦ ફૂટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ, રવિવાર, તા. ૦૩-૦૯-૨૦૨૩ના ૧૦ થી ૧૨.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.