Thursday, September 21, 2023

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી
પ્રમીલાબેન (પ્રભાબેન) શાંતિલાલ શાહના સુપુત્ર
સુરેશચંદ્ર  (ઉં. વ. ૮૧)
તે અનસૂયા બેનના પતિ ,
તે અશોક, ભાવેશ, દીપાના પિતા,
તે અલ્પા, નિશા, સંજય હિરાલાલ શાહ ના સસરા,
તે શ્વસુર પક્ષે સ્વ. જયંતિલાલ અમરચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૨૧ -૦૯ -૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ થયા છે.
તેમની સ્મશાન યાત્રા ગુરુવાર તા.  ૨૧ -૦૯ -૨૦૨૩  ના રોજ સવારે ૧૧ કલાકે બોરીવલી મુકામેથી નીકળશે.
C/901, 9th floor, Sai Leela Building, Junction of road no. 6 and 8, Daulat Nagar, Borivali East, Mumbai - 66
( પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.