Thursday, December 28, 2023

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મુંબઈ 
લલીતભાઈ કાંતિલાલ સંઘવી  (ઉં. વ. ૮૦ ) 
તે નીલાબેન (નીરૂબેન)ના પતિ, 
તે સ્વ. ગુણવંતભાઈ, તથા સ્વ. નિરંજન ભાઈના ભાઈ, 
તે રાજેશ, સ્વ. જીતેશ,  નિલેશના પિતાશ્રી, 
તે મનહરલાલ ઉકાભાઇ દોશીના જમાઈ, 
તે સ્વ. ભાનુબેન, સ્વ. પદ્માબેન, યશોમતીબેન,  જ્યોત્સનાબેન, અને સ્વ.  જયશ્રીબેનના ભાઈ, 
તે આરતી, નૈરૂતી, તેજલના સસરા, 
તે સોહમ, મહેક, યશ,  વિવાનના દાદા
ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
સદગતની સ્મશાન યાત્રા ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ના  સવારે ૧૧:00 વાગે નિવાસસ્થાનેથી નીકળશે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિલેશ લલીતભાઈ સંઘવી
A ૪૦૧ , સેફાયર બિલ્ડીંગ,
સ્ટાર બકસ કોફી શૉપ ની ઉપર,
રોશનનગર, ઓફ ચંદા વરકર રોડ,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૯૨ 

Sunday, December 24, 2023

Funeral/Death


વાંકાનેર નિવાસી  સ્વ અવિચળ વલમજી મહેતાના સુપુત્ર 
છબીલદાસ (ઉં. વ. ૮૩) 
તે કુમુદબેનના પતિ , 
તે મીના ભાવેશ શાહ તથા છાયા જીગ્નેશ મહેતાના પિતા, 
તે માનવ, મોનીલ ,માહિર, રાહીલના નાના, 
તે સ્વ અમૃતલાલ, સ્વ કનકભાઈ, કિર્તીભાઈ, વસંતબેન, વિનોદબેન , મધુબેન અને નીરૂબેનના ભાઈ , 
તે વસંતબેનના દીયર તથા કુંદનબેનના જેઠ, 
તે ભરતભાઈ તથા પરાગભાઈના કાકા,
તે જયશ્રીબેનના કાકાજી,
સ્વસુર પક્ષે સ્વ. લહેરચંદ પ્રેમચંદ પટેલના જમાઈ, 
તે  જયંતભાઈ , ભરતભાઈ, સ્વ .મનોરમાબેન ભરતભાઈ મહેતા તથા સ્વ. મંજુબેન રાજેશભાઈ શેઠના બનેવી 
શનિવાર તા:૨૩-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૨૪-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦  વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે
        નિવાસસ્થાન :  
        કલ્યાણ નિવાસ 
      રાવલ શેરી, વાંકાનેર - ૩૬૩૬૨૧

Friday, December 22, 2023

Funeral


આપને જણાવતા દુઃખ થાય છે કે રિદ્ધિ પરેશ મામણિયાના પિતા બિપીનભાઈ કાંતિલાલ શેઠ, હર્ષદાબેન બિપીનભાઈ શેઠના પતિ
આજે સવારે 4.10 કલાકે નિધન થયું.
અંતીમ યાત્રા - 22 ડિસેમ્બર (શુક્રવાર), સવારે 11.30 કલાકે નિવાસ સ્થાનેથી
સરનામું - રૂમ નંબર 2, બદ્રી મંઝિલ, નડિયાદવાલા કોલોની નંબર 2, એસ.વી. રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ - 400064.
સંપર્ક વિગત
શ્રેયાંશ શેઠ - 9773804556
કુમાર શેઠ - 9870738887
રિદ્ધિ પરેશ મામણિયા - 8097486576

Monday, December 11, 2023

Saturday, December 9, 2023

Death






વાંકાનેર હાલ ઘાટકોપર 
જયોત્સનાબેન  (ઉં.વ. ૮૫) 
તે સ્વ. રમેશભાઈ મગનલાલ શાહના ધર્મપત્ની, 
તે સ્વ. શામકુંવરબેન અને સ્વ. હરિલાલ દોલતચંદ મોદીના દીકરી,
તે જયેન, તુષારના માતુશ્રી, 
તે નીતા, બિનાના સાસુ,
તે રાજેશ, મુકેશના ભાભી, 
તે ગીતા, જયશ્રીના જેઠાણી 
ગુરુવાર તા. ૭-૧૨- ૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૧-૧૨-૨૩ ના રોજ 
યોગી સભાગૃહ – દાદર ખાતે ૪.૩૦ થી ૬.

Friday, December 8, 2023

Funeral

We regret to inform you about the demise of our dear mother, 

Smt. Jyotsnaben Rameshbhai Shah 

at 8.50pm on Thursday, 7 December.


The funeral will be at 9am on Friday, 8 December

from

701, Indraprastha, Neelkanth Vallet, Ghatkopar ( East), 

Mumbai 400077


Jayen Ramesh Shah 

Tushar Ramesh Shah

Saturday, December 2, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ ઘાટકોપર)
સ્વ.. સવિતાબેન રસિકલાલ માધવજી શાહના સુપુત્ર
શૈલેષ  (ઉ. વ. ૬૧)
તે સ્વ. જયેશભાઇ, ભરતભાઈ, જનકભાઈ , સ્વ. જયશ્રીબેનના ભાઈ , 
તે દિનેશભાઈના સાળા, 
તે જેસિકા તથા રોનકના મામા ,
તે નિશા જનક શાહના દિયર, 
તે દેશનાના કાકા , 
તે મોહનલાલ શિવલાલ મહેતાના ભાણેજ ( ઘાટકોપર )  
શુક્રવાર તા.૦૧-૧૨- ૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
8080009056 (janak)
9867816161 (nilesh)