Thursday, December 28, 2023

Death/Funeral



વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મુંબઈ 
લલીતભાઈ કાંતિલાલ સંઘવી  (ઉં. વ. ૮૦ ) 
તે નીલાબેન (નીરૂબેન)ના પતિ, 
તે સ્વ. ગુણવંતભાઈ, તથા સ્વ. નિરંજન ભાઈના ભાઈ, 
તે રાજેશ, સ્વ. જીતેશ,  નિલેશના પિતાશ્રી, 
તે મનહરલાલ ઉકાભાઇ દોશીના જમાઈ, 
તે સ્વ. ભાનુબેન, સ્વ. પદ્માબેન, યશોમતીબેન,  જ્યોત્સનાબેન, અને સ્વ.  જયશ્રીબેનના ભાઈ, 
તે આરતી, નૈરૂતી, તેજલના સસરા, 
તે સોહમ, મહેક, યશ,  વિવાનના દાદા
ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
સદગતની સ્મશાન યાત્રા ગુરુવાર તા. ૨૮-૧૨-૨૦૨૩ના  સવારે ૧૧:00 વાગે નિવાસસ્થાનેથી નીકળશે
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિલેશ લલીતભાઈ સંઘવી
A ૪૦૧ , સેફાયર બિલ્ડીંગ,
સ્ટાર બકસ કોફી શૉપ ની ઉપર,
રોશનનગર, ઓફ ચંદા વરકર રોડ,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૯૨ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.