Saturday, December 2, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ ઘાટકોપર)
સ્વ.. સવિતાબેન રસિકલાલ માધવજી શાહના સુપુત્ર
શૈલેષ  (ઉ. વ. ૬૧)
તે સ્વ. જયેશભાઇ, ભરતભાઈ, જનકભાઈ , સ્વ. જયશ્રીબેનના ભાઈ , 
તે દિનેશભાઈના સાળા, 
તે જેસિકા તથા રોનકના મામા ,
તે નિશા જનક શાહના દિયર, 
તે દેશનાના કાકા , 
તે મોહનલાલ શિવલાલ મહેતાના ભાણેજ ( ઘાટકોપર )  
શુક્રવાર તા.૦૧-૧૨- ૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
8080009056 (janak)
9867816161 (nilesh)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.