Saturday, December 9, 2023

Death






વાંકાનેર હાલ ઘાટકોપર 
જયોત્સનાબેન  (ઉં.વ. ૮૫) 
તે સ્વ. રમેશભાઈ મગનલાલ શાહના ધર્મપત્ની, 
તે સ્વ. શામકુંવરબેન અને સ્વ. હરિલાલ દોલતચંદ મોદીના દીકરી,
તે જયેન, તુષારના માતુશ્રી, 
તે નીતા, બિનાના સાસુ,
તે રાજેશ, મુકેશના ભાભી, 
તે ગીતા, જયશ્રીના જેઠાણી 
ગુરુવાર તા. ૭-૧૨- ૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૧-૧૨-૨૩ ના રોજ 
યોગી સભાગૃહ – દાદર ખાતે ૪.૩૦ થી ૬.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.