Thursday, July 30, 2020

Death



દુઃખદ અવસાન
મોરબી નિવાસી હાલ કોઇમ્બતુર 
પારેખ સુધીરભાઈ નવલચંદના ધર્મપત્ની 
જયાબેન ( ઉંમર વર્ષ ૭૮) 
તે મોરબી નિવાસી દોશી મગનલાલ હરજીવન ના દીકરી,
તે હર્ષાબેન, દિપ્તીબેન , હરેન તથા નિકેશ ના માતુશ્રી, 
તે જયેશકુમાર હસમુખભાઈ શાહ,  જયેશ કુમાર ચમનલાલ દોશી, મોના તથા રાખીના સાસુજી , 
તે કંચનબેન પ્રવિણચંદ્ર શાહ, નિર્મળાબેન વસંતલાલ શાહ, ઇન્દુબેન જયસુખલાલ શાહ, હર્ષદભાઈ તથા રમેશભાઈના ભાભી 
ગુરુવાર તારીખ ૩૦/૭/૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના  સંજોગોને લીધે લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
ફેસબુક 

Friday, July 24, 2020

Death


મોરબી (હાલ ઘાટકોપર) 
નવનીતલાલ ચુનીલાલ રાયચંદ દોશી (ઉં.વ. ૭૩) 
તા.૨૧-૭-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
તે સ્વ. હસુમતિબેનના પતિ,
તે હિતેન તથા હેતલ રાજેશકુમાર શેઠના પિતાશ્રી,
ભવ્યના નાના, 
તે સ્વ. દિનેશભાઈ ચુનીલાલ દોશી, મંજુલાબેન બિપીનચંદ્ર મહેતા, સુશિલાબેન ભુપતરાય મહેતા, પ્રતિભાબેન કિર્તિકુમાર શાહ, ભાવનાબેન તેજસકુમાર ભણશાલીના મોટાભાઈ,
તે પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના જમાઈ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ફેસબુક 

Thursday, July 23, 2020

Monday, July 20, 2020

Death




મોરબી (રંગપર બેલા) નિવાસી (હાલ મીરારોડ) 
કુંદનબેન કાંતીલાલ કેશવલાલ શાહના પુત્ર 
નિમેશ (ઉં. વ.૪૦) 
તા.૧૯-૭-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
તે યાત્રીના પતિ. 
તે વૃતિના પપ્પા. 
તે નયનાબેન મહેશભાઈ રાઘવજી શાહના જમાઈ. 
તે નીતાબેન, જાગૃતિબેન, તૃપ્તીબેન, નિશાબેન, હાર્દિકના ભાઈ. 
તે મૌલિકના જીજાજી. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ફેસબુક 

Tuesday, July 14, 2020

Death



અરિહંતશરણ
વાંકાનેર નિવાસી  હાલ : દાદર 
અરવિંદલાલ સુખલાલ મહેતા  (ઉં. વ. ૯૧ )
તે તરૂલત્તાબેન અરવિંદલાલ મહેતા ના પતિ 
તે ભાવના - નિલેશ - કૌશિકના પિતાશ્રી
તે સનતકુમાર મહેતા - મીના - ફાલ્ગુનીના શ્વસુરજી 
તે પ્રિયાંક,પ્રિયેશ, સંવેગ ,વિરાગના દાદા 
તે જીગર, મોક્ષાના નાના 
તે અમૃતલાલ કીરચંદ મહેતાના જમાઈ
મંગળવાર તા.૧૪-૦૭-૨૦૨૦ ના રોજ અરિહંતશરણ થયા છે.
વર્તમાન સમય - સંજોગોને કારણ લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, July 13, 2020

Sunday, July 12, 2020

Death



વાંકાનેર નીવાસી ( હાલ અંધેરી ) 
હીરાલાલ કલ્યાણજી ડુગરશી મહેતા  ( ઉંમર ૯૦ વષૅ ) 
રવિવાર તા. ૧૨-૭-૨૦૨૦  ના રોજ અવસાન પામેલ છે.
તે સ્વ. મુકતાબેનના પતિ,  
તે જીતેન્દ્ર, કીર્તીભાઈ, જવાહરના પીતાશ્રી,
તે હર્ષા , લતા ,દિવ્યાના સસરાજી ,
તે ચિરાગ, અમિ, ખ્યાતિ, પિન્કી, ઋષભ અને સંજયના દાદા,  
તે સ્વ. રસીકભાઈ, સ્વ.અનીલભાઈ, સ્વ.બીપીનભાઈ, 
સ્વ.ગીરિશભાઈ તેમ જ  સરયુબેનના ભાઈ, 
તે વાંકાનેર નીવાસી સ્વ. પ્રેમચંદ શાહના જમાઇ.
વતૅમાન સંજોગો અનુસાર તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, July 10, 2020

Wednesday, July 8, 2020

Tuesday, July 7, 2020

Death

રંગપરબેલા (મોરબી) (હાલ મુંબઈ) 
સ્વ. ચીમનલાલ જેઠાલાલ શાહનાં ધર્મપત્ની 
પદ્માબેન ચીમનલાલ શાહ (ઉં.વ.૮૫) 
તા. ૬-૭-૨૦ સોમવારના અરિહંતશરણ પામેલ છે. 
તે સ્વ. સૂરજબેન મગનલાલ શાહના સુપુત્રી. 
ભાવના, જયશ્રી, જસ્મીન, સંદીપના માતુશ્રી. 
સ્વ. હસમુખભાઈ, રાજેશભાઈ, હીનાબેન, અલ્પાબેનના સાસુ. 
ગૌરવ તથા ભૌમિકના દાદી. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Sunday, July 5, 2020

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી 
ચંદનબેન કાંતિલાલ ત્રિભોવનદાસ પારેખના સુપુત્ર 
જગદીશ ઉમર વર્ષ ૭૨ 
તે રેખાના પતિ ,
મૌલિક , વિરલના પિતાશ્રી, 
રોશની ,ચાર્મિના સસરાજી,
તાસ્વિ, દ્વિતિ, મેહાનના દાદા, 
સ્વ.ભૂપેન્દ્ર , ધીરેન્દ્ર , ભરતના ભાઈ, 
ઉષા,સરોજ,રશ્મિના જેઠ / દેર, 
અંબાલાલ ભાઈશંકર રાવલના જમાઈ  
શનિવાર તા. ૦૪-૦૭-૨૦૨૦ ના  રોજ અરિહંત શરણ પામેલ છે.   
હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પ્રાર્થના અને લૌકિક
વ્યવહાર બંધ રાખેલ છે.