Tuesday, July 7, 2020

Death

રંગપરબેલા (મોરબી) (હાલ મુંબઈ) 
સ્વ. ચીમનલાલ જેઠાલાલ શાહનાં ધર્મપત્ની 
પદ્માબેન ચીમનલાલ શાહ (ઉં.વ.૮૫) 
તા. ૬-૭-૨૦ સોમવારના અરિહંતશરણ પામેલ છે. 
તે સ્વ. સૂરજબેન મગનલાલ શાહના સુપુત્રી. 
ભાવના, જયશ્રી, જસ્મીન, સંદીપના માતુશ્રી. 
સ્વ. હસમુખભાઈ, રાજેશભાઈ, હીનાબેન, અલ્પાબેનના સાસુ. 
ગૌરવ તથા ભૌમિકના દાદી. 
લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.