Sunday, July 5, 2020

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી 
ચંદનબેન કાંતિલાલ ત્રિભોવનદાસ પારેખના સુપુત્ર 
જગદીશ ઉમર વર્ષ ૭૨ 
તે રેખાના પતિ ,
મૌલિક , વિરલના પિતાશ્રી, 
રોશની ,ચાર્મિના સસરાજી,
તાસ્વિ, દ્વિતિ, મેહાનના દાદા, 
સ્વ.ભૂપેન્દ્ર , ધીરેન્દ્ર , ભરતના ભાઈ, 
ઉષા,સરોજ,રશ્મિના જેઠ / દેર, 
અંબાલાલ ભાઈશંકર રાવલના જમાઈ  
શનિવાર તા. ૦૪-૦૭-૨૦૨૦ ના  રોજ અરિહંત શરણ પામેલ છે.   
હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પ્રાર્થના અને લૌકિક
વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.