Thursday, July 30, 2020

Death



દુઃખદ અવસાન
મોરબી નિવાસી હાલ કોઇમ્બતુર 
પારેખ સુધીરભાઈ નવલચંદના ધર્મપત્ની 
જયાબેન ( ઉંમર વર્ષ ૭૮) 
તે મોરબી નિવાસી દોશી મગનલાલ હરજીવન ના દીકરી,
તે હર્ષાબેન, દિપ્તીબેન , હરેન તથા નિકેશ ના માતુશ્રી, 
તે જયેશકુમાર હસમુખભાઈ શાહ,  જયેશ કુમાર ચમનલાલ દોશી, મોના તથા રાખીના સાસુજી , 
તે કંચનબેન પ્રવિણચંદ્ર શાહ, નિર્મળાબેન વસંતલાલ શાહ, ઇન્દુબેન જયસુખલાલ શાહ, હર્ષદભાઈ તથા રમેશભાઈના ભાભી 
ગુરુવાર તારીખ ૩૦/૭/૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના  સંજોગોને લીધે લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
ફેસબુક 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.