Saturday, August 1, 2020

Death

વાંકાનેર હાલ મુંબઈ રાજેન્દ્રકુમાર નવલચંદ શેઠના ધર્મપત્ની 
અ. સૌ. રક્ષાબેન (ઉં. વ. ૬૩) 
તે વિરલ તથા અદિતીના માતુશ્રી, 
નીધીબેન તથા કલ્પેશ શાહના સાસુ,
સ્વ. વિદ્યાબેન પ્રાણલાલ મહેતાની સુપુત્રી, 
સ્વ. બિપીનચંદ્ર, જીતેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, નલીનભાઈના ભાભી
તા. ૩૧-૭-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.