Tuesday, August 25, 2020

Death

 

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ  
શ્રી શાન્તિલાલ લાલચંદ શાહના સુપુત્ર 
પંકજ  (ઉ. વ. ૬૪),
તે રેખાના પતિ, 
વિમિષ, જીનેશ, ચૈતિના પિતાશ્રી, 
ઉર્વશી, રિદ્ધિ, સાગરના સસરાજી, 
હિયા,તક્ષના દાદા, 
સ્વ અરુણ, ચારુબેન પ્રવીણચંદ્ર, સ્વ. જ્યોતિ અશોકકુમાર,સ્વ.જાગૃતિ ધનસુખકુમાર,   બિંદુ મુકેશકુમારના ભાઈ, 
સુમતિલાલ અને મનહરલાલના ભત્રીજા, 
બેચરલાલ અમૃતલાલ ટોલિયાના જમાઈ 
મંગલવાર તારીખ ૨૫-૦૮-૨૦૨૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.