Monday, August 10, 2020

Death

વાંકાનેર (હાલ બોરીવલી) નરેન્દ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની 

કલ્પનાબેન (ઉં. વ. ૬૭) 

તે જયાબેન પ્રાણજીવન શાહ (મડિયા)ના દીકરી. 

ચંદ્રકાંતભાઈ, દોલતરાય, નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન તથા સ્વ. પદ્માબેનના ભાભી. 

સતીશભાઈ, હરીશભાઈ પડિયા, અરુણાબેન, રમીલાબેન, સ્વ. નીનાબેન તથા વિશાખાબેનના બેન 

સોમવાર, તા.૧૦-૮-૨૦૨૦ના અરિહંતશરણ થયેલ છે. 

લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના બંધ રાખેલ છે.

ફેસબુક 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.