Sunday, August 23, 2020

Death

 મોરબી નિવાસી 
શાહ અનસુયાબેન છબીલદાસ દુર્લભજીના મોટા સુપુત્ર 
મૂળવંતરાય છબીલદાસ શાહ ઉ. વ .૭૪ 
રવિવાર તા.૨૩-૮-૨૦૨૦ ના રોજ 
રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે 
તે ગુણવંતીબેનના પતિ,  
મેહુલ તથા વિમલના પિતા, 
બિપીનભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ તથા જયેશભાઈના મોટા ભાઈ, 
ધરતી તથા પૂર્વીના સસરા, 
લોદરિયા ઠાકરશીભાઈ પરષોતમભાઈના જમાઈ, 
કેવિન, રોમિલ, પ્રાચી તથા પંક્તિના દાદા 
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ  છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.