Wednesday, August 5, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (કાંદિવલી) 
ગં. સ્વ. વિજયાબેન તથા સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર 
વિજયભાઈ (ઉં. વર્ષ. ૬૯ ) 
તે રીટાબેનના પતિ, 
તે અ. સૌ. અર્પિતાના પિતા, 
તે મનોજભાઈ, શરદભાઈ તથા નીખિલભાઈના ભાઈ, 
તે હિતેષકુમાર  દિલીપભાઈ સાંઘાણીના સસરા, 
તે પ્રિષા અને રિયાના નાના, 
તે સાસરા પક્ષે સ્વ. નવનીતલાલ ચુનીલાલ શાહના જમાઈ, 
તે  જતીનભાઈ તથા અ. સૌ. રક્ષાબેન કિશોરભાઈ દંડના બનેવી  
બુધવાર તા. ૦૫-૦૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
હાલ ની પરિસ્થિતિ અનુસાર લૌકિક વ્યવહાર તથા 
પ્રાર્થનાસભા રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.