Sunday, August 16, 2020

Death


 

મોરબી નિવાસી હાલ કોલકાત્તા  
પ્રકાશભાઈ શાંતિલાલ દોશીના ધર્મપત્ની, 
અ. સૌ . નયનાબેન પ્રકાશભાઈ દોશી  (ઉ. વ. ૫૪) 
શનિવાર તા. ૧૫-૦૮-૨૦૨૦  ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
તે નીરવ અને અંકિતના માતુશ્રી,  
ભારતીબેન, હંસાબેન, ચંદ્રિકાબેન, ધિરેનભાઈ, દિનેશભાઈના 
બંધુ પત્ની, 
તે અ. સૌ. હેમાનીબેન,  અ. સૌ. સારીકાબેનના જેઠાણી, 
તે ધ્વનિ, વીર ના ભાભુ 
તથા 
પિયર પક્ષે મોટા ઉજળા નિવાસી સ્વ. ભદ્રાબેન તથા  સ્વ. શ્રી કાંતિલાલ ઉત્તમચંદ દોશી ના સુપુત્રી,
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.