Monday, August 24, 2020

Death

 

વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર ) 
શશીકાંત વનેચંદ મહેતા (ઉંમર ૭૫ વર્ષ )  
સોમવાર તારીખ ૨૪-૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે.
તે સરલા બેનના પતિ, 
સ્વ.ચદ્રેશભાઈ, કલ્પેશ, દિવ્યેશના પિતાશ્રી, 
વૈશાલી , કાજલના સસરા, 
પાર્થ, કેવીન, ગૌતમના દાદાજી, 
સ્વ. પ્રભાબેન, તારાબેન, ભાનુબેન, સ્વ.ચંદ્રકાંતભાઈ, અનસુયાબેન, ભારતીબેનના ભાઈ, 
તે ઘાટીલા નિવાસી સ્વ. અમુલખ કીરચદ લોદરીયાના જમાઇ.
વર્તમાન  સંજોગો અનુસાર તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ફેસબુક 



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.