Friday, August 14, 2020

Death

 

ખાખરેચી નિવાસી હાલ મલાડ 

ત્રેવાડિયા મુળીબેન ભાઇચંદભાઇના પુત્રવધૂ, 

ગં. સ્વ. કોકિલાબેન ઉ.વ. ૭૪

નવિનભાઇના ધર્મપત્નિ,   

તે સ્વ ખોઙીદાસભાઈ, સ્વ હરિશભાઇ ,અશોકભાઈ, કિશોરભાઇ, વિદુલાબેન પ્રવિણચંદ્ર શાહના બંધુપત્ની, 

તે સ્વ રતિલાલ અમરચંદ પારેખ (મોરબી) ના દિકરી, 

કિરણભાઇના બેન 

તા ૧૪-૮-૨૦૨૦ ના મોરબી  મુકામે અરિહંત શરણ પામેલ છે.

વર્તમાન  સંજોગોના કારણે લૌકિક વહેવાર બંધ રાખેલ છે🙏🏻

ફેસબુક 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.