Wednesday, December 28, 2022

Death


આણંદપુર(ભાડલા)નિવાસી હાલ મુબઈ(ઘાટકોપર) 
દિનેશભાઈ
તે  સ્વ.તલકચંદ ભગવાનજી સંઘવીના સુપુત્ર, 
તે પુષ્પાબેનના પતિ,
તે રાકેશ,ડિમ્પલ,કાર્તિકના પિતાશ્રી, 
તે રંજના તથા વૈશાલીના શ્ચસુર, 
તે વિકીના દાદા, 
તે સ્વ.નવનીતભાઈ, સ્વ.અરવિંદભાઈ અને ઈલાબેનના ભાઈ, 
તે લતીપુર નિવાસી સ્વ.દામજી ત્રીભુવન સંઘવીના જમાઈ  
બુધવાર તા.૨૮-૧૨-૨૦૨૨ ના અરિહંતશરણ થયેલ છે

તેની અંતિમયાત્રા તા. ૨૯-૧૨-૨૦૨૨ સવારે ૯: કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. 
🙏🙏🙏🙏🙏

Sunday, December 25, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
રમાબેન (ઉં. વ. ૭૪) 
તે સ્વ. દિનેશચંદ્ર હેમતલાલ શેઠના પત્ની, 
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રવધૂ, 
તે ભાવેન તથા નિશાના માતુશ્રી, 
તે તારીકા અને પ્રિતેશના સાસુ, 
તે સ્વ. પ્રવિણચંદ્ર, વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન તથા હીનાબેનના ભાભી,
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના પુત્રી
ગુરુવાર તા. ૧૫-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ છે.

Sunday, December 18, 2022

Death


(હાલ દહિસર)સ્વ.લલિતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
 ભુપતભાઇ (ઉંમર વર્ષ ૭૨ ) 
તે નિર્મળાબેનના પતિ,
તે યસ્મિત અને હેતલના પિતા,
તે હાર્દિકકુમાર હર્ષદભાઈ મહેતાના સસરા,
તે માહીના નાના,
તે સ્વ. જ્યોતિબેન વસંતભાઈ શાહ તથા ઉર્વીબેન નરેન્દ્રભાઈ શાહના નાના ભાઈ,  
તે વર્ષાબેન કિરીટભાઈ શાહ તથા મીનાબેન ભરેશભાઈ શાહ,નિરંજના વિનોદરાય શાહ, ઉષાબેન જયેશભાઇ દોશી તથા માલતીબેન મહેન્દ્રભાઈ શેઠના મોટા ભાઈ,         
તે ચિંતન, યશ, મેહુલ, દીપ, અભિષેકના કાકા,
અભય, ચિરાગ, પ્રતિકના મામા,   
તે સ્વ. સમજુબેન કેશવલાલ શાહ (હાલ ઘાટકોપર)ના જમાઈ,
તે કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, મનહરભાઈ, પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ તથા  હસુમતિ અંબાલાલ શેઠના બનેવી
રવિવાર તા. ૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
 લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Thursday, December 15, 2022

Wednesday, December 14, 2022

Wednesday, December 7, 2022

Death


જૂના ધાંટીલા નિવાસી હાલ મુંબઈ- મીરારોડ 
જગદીશભાઈ છબીલદાસ લોદરિયાના ધર્મપત્ની 
સરલાબેન  
સોમવાર તારીખ ૦૫-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Friday, December 2, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઇન્દુબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ.ચંદુલાલ પોપટલાલ શાહના પત્ની, 
તે જીજ્ઞેશ- ઊર્વી, હિના કૌશિક (કિરણ) શાહ,બીના મયુર મહેતાના માતુશ્રી,
તે વાંકાનેર નિવાસી સ્વ.માધવજી મકનજી માથકીયાના દીકરી, 
તે ફિયોનાના દાદી. 
તે ભવ્ય, પાર્થ, નિશીના નાની 
ગુરુવાર તા.૧-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

Sunday, November 27, 2022

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી  
જ્યોત્સનાબેન ગાંધી 
તે સ્વ. ભોગીલાલ વલમજી ગાંધીના ધર્મપત્ની, 
તે શૈલેષ, રોહિત, અજયના માતુશ્રી, 
તે ભાવના,જાગૃતિ,સોનલના સાસુ, 
તે કોમલ અમીશકુમાર, જીનલ પ્રેમલકુમાર, દર્શિલ, તન્વી, હર્ષલ, અર્પી, ભવ્ય,પૂજા,પાર્શ્વના દાદી, 
તે પિયર પક્ષે રાજપાલભાઈ મગનલાલ વોરાના દીકરી 
રવિવાર તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના સાંજે ૬:૨૦ મિનિટે અરિહંતશરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર  ૨૮-૧૧-૨૦૨૨ સવારે   ૯:૩૦ કલાકે શૈલેષ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળશે.

શૈલેષ ગાંધી
૬૦૬ ગોપાલપુરી ,
એસ.વી.રોડ, 
દોલતનગરની સામે, 
બોરીવલી ઈસ્ટ, 
મુંબઈ ૬૬.

Samaj Utkarsh Volume 61 Issue No 11 November 2022


 To Read Samaj Utkarsh Click Here

Thursday, November 24, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
મુક્તાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર 
કીશોરચંદ્ર (ઉ. વ. ૭૬) 
તે ભારતીબેનના પતિ, 
તે ચિરાગ-નેહા, તેજલ હિતેશભાઈ,રચના ધીરેનભાઈના પિતાશ્રી, 
તે સ્વ. મુગટભાઈ, સ્વ. હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લલીતરાય, નૌતમભાઈના ભાઈ,  
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મણીલાલ રાયચંદ મહેતાના જમાઈ, 
તે નિહાર, કાનવી તથા કેયાના નાના 
ગુરૂવાર તા. ૨૪-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

Tuesday, November 15, 2022

Sunday, November 13, 2022

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી જૈન સમાજ ચૂંટણીનું પરિણામ








નયનેશ ચંદુલાલ દોશીની વરણી સમાજના નવા પ્રમુખ તરીકે થયેલ છે. 



શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજની ચૂંટણીમાં ઉભા રહેલા સભ્યોની યાદી

 આપણા સમાજના ભાઈ શ્રી ભૂપેશભાઈ મણિલાલ દોશી તરફથી જણાવવામાં આવેલ ઉમેદવારોની યાદી

ટ્રસ્ટી પદના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૬)

(૧) શ્રી મહેશભાઈ જટાશંકર શાહ

(૨) શ્રી ભરતભાઈ કાંતીલાલ મહેતા

(૩) શ્રી પરેશભાઈ હસમુખભાઈ શાહ

(૪) શ્રી હિતેશભાઈ ચંદુલાલ દોશી

(૫) શ્રી પરેશભાઈ વનેચંદ શાહ

(૬) શ્રી કમલેશભાઈ  ચંદુલાલ શાહ

(૭) શ્રી લલિતભાઈ પ્રાણજીવન સંઘવી

(૭ ઉમેદવાર છે તેમાંથી ‌૫ ઉમેદવાર ને વોટ આપવા નાં છે)


કારોબારી સભ્ય પદ ના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૪)

(૧) મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર

(૨)ભુપેશભાઈ મણીલાલ દોશી

(૩) યોગેશભાઈ મહેન્દ્રકુમાર શેઠ

(૪) રાજેશભાઈ વિનોદરાય સંઘવી

(૫) ગિરીશભાઈ ચંદુલાલ સંઘવી

(૬) દિલીપભાઈ હેમંતલાલ શેઠ

(૭) નયનેશભાઈ ચંદુલાલ દોશી

(૮) રશ્મિકાન્ત જેવતલાલ શાહ

(૯)હષૅદભાઈ ત્રંબકલાલ મહેતા

(૧૦) ચેતનભાઈ કાંતીલાલ મહેતા

(૧૧) હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા

(૧૨) જયેશભાઇ ત્રંબકલાલ દોશી

(૧૩) નિલેશભાઈ ભોગીલાલ શેઠ

(૧૪)નિમેશભાઈ ભુપતરાય મહેતા

(૧૫) નિલેશભાઈ ભુપતરાય મહેતા

(૧૬) કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી

(૧૭) મેહુલભાઈ રાજેન્દ્ર શાહ

(૧૮)અજચભાઈ  રસીકલાલ સંઘવી 

(૧૯) હિતેશભાઈ ચીમનલાલ સંઘવી

(૨૦) ચેતનભાઈ ‌સેવંતીલાલ સંઘવી

(૨૧) હરીશભાઈ શાંતિ લાલ મહેતા

 (કારોબારી માં ૨૧ ઉમેદવાર છે ૧૬  ઉમેદવાર ને વોટ આપવા નાં છે


મતદાન રવિવાર તા. ૧૩-૧૧-૨૦૨૨  

સમય: ૨:૩૦ કલાકે  

સ્થળ: રાજસ્થાન હોલ, 

જાંબલી ગલી, 

બોરીવલી વેસ્ટ



Saturday, November 12, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંદિવલી 
સ્વ. દમયંતીબેન દલપતરાય શાહ ના પુત્ર 
બીપીનભાઈ ઉ.વ.૬૨
તે આશાબેનના પતિ, 
તે ચિંતન, પરિતાના પિતાશ્રી, 
તે નિધી ના સસરા, 
તે હિયાનના દાદા, 
તે જતીનભાઈ તથા અનીલાબેન શૈલેષભાઈ દોશીના ભાઈ, 
તે મીતાબેનના જેઠ, 
તે અન્કુર ,રૂતિકા,રીયાના મામા, 
તે શીવકુંવરબેન ડાયાલાલ શેઠના જમાઈ, 
તે અંબાલાલભાઈ,નરેન્દ્રભાઈ ,મધુબેન સુરેશભાઈ મહેતા, ભારતીબેન રજનીકાંત પારેખ, કુંદનબેન દિલીપભાઈ શાહ ના બનેવી, 
તે સ્વ.મનહરલાલ હેમચંદ મહેતાના દોહિત્ર 
શનિવાર તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની પિતૃવંદના  તા. ૧૩-૧૧-૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે દામોદર વાડી  અશોક નગર મધ્યે રાખેલ છે 


Monday, November 7, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના સુપુત્ર 
દીનેશચંદ્ર (ઉ. વ. ૭૫) 
તે ભારતીબેનના પતિ, 
તે દેવેન-મમતા, દિવ્યા નીલેશભાઈ વખારીયાના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ,  ઉષાબેન કનકરાય વખારીયા, ઈન્દીરાબેન કિશોરભાઈ દોશી, અરૂણાબેન જસવંતરાય શાહના ભાઈ, 
તે શ્વશુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકત્તા રતીલાલ વીરચંદ શાહના જમાઈ, 
તે પુજા, રાજ, જય, દીપના દાદા 
સોમવાર તા. ૭-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
"પિતૃવંદના" મહોત્સવ ગુરૂવાર તા. ૧૦-૧૧-૨૦૨૨ ના રોજ 
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦
શ્રી સંભવનાથ જૈન દેરાસર
જાંબલી ગલ્લી,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦ ૦૯૨ ખાતે 

Friday, October 28, 2022

Death


રણ ની ટીકર નિવાસી હાલ ધાટકોપર 
સ્વ.  કુસુમબેન રતીલાલ પ્રાણજીવન લોદરીયાના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર રતીલાલ લોદરીયાના ધર્મંપત્ની 
જ્યોત્સ્નાબેન (ઉ. વ. ૭ર) 
તે હર્ષલ તથા હર્ષાના માતુશ્રી , 
તે કેતન કુમાર તથા મુંઝલના સાસુ, 
તે આચાર્ય  ધર્મરક્ષીત સૂરીશ્વરજી મ. સા., શ્રી ક્ષમાવલ્લભ મ.સા. ( કિરીટભાઈ સાંસારીક નામ) , જીતેન્દ્ર રતીલાલ લોદરીયા  તથા રેખાબેન દિનેશ કુમાર  પરીખના ભાભી,
તે સાધ્વીજી રાજરત્ના મ.સા. તથા ૠતીકાના જેઠાણી, 
તે હીરના દાદી, 
તે વ્રતીના નાની  
તે પીયર પક્ષે  ખાખરેચી નિવાસી હાલ ધાટકોપર સ્વ. માણેકલાલ ધરમશી વોરાના દીકરી, 
તે વીરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતિબેનના બેન 
ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૨૨  ના અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏


Monday, October 24, 2022

Friday, October 21, 2022

MVJ Aheval October 2022 (42)


                                     To read Aheval Click Here

Thursday, October 13, 2022

Death


વાંકાનેર નિવાસી  હાલ બોરીવલી 
બકુલભાઈ દલપતભાઈ શેઠના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૭૧) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના માતુશ્રી, 
તે સ્વ. રજવંતીબેન વિનોદરાય મહેતા , સ્વ.દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાભી,
તે મંજુલાબેન બિપીનભાઈના દેરાણી, 
તે પિયર પક્ષ સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત મહેતાના સુપુત્રી 
બુધવાર, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Sunday, October 9, 2022

Death

 



🙏🏻 અરિહંત શરણ🙏🏻
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સ્વ. હંસાબેન કેશવલાલ સુખલાલ શેઠના સુપુત્ર
મહેશભાઈ (ઉં. વ ૬૬) 
તે બિનાના પતિ,
તે ઋષભના પિતા,
તે સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના દોહીત્ર ,
તે મહેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ તથા દિપકભાઈના ભાણેજ 
તે સુરેન્દ્રનગર નિવાસી  હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ સંઘવીના જમાઈ 
તે સ્વ. જીતેન્દ્ર, સ્વ. રાજેશ તથા કમલેશના બનેવી 
શનિવાર તા.૮-૧૦-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Friday, October 7, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી 
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી 
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે  ૬ ઈનવરટરના દાતા તરીકે  મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ  વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻

Thursday, October 6, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ 
જુના ઘાંટિલા નિવાસી હાલ મીરારોડ 
શ્રી છબીલદાસ જસરાજ લોદરીયા પરિવાર તરફથી 
₹. ૪૫૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના એક રુમના દાતા તરીકે મળેલ છે.
સમાજ શ્રી જગદીશભાઈ છબીલદાસ લોદરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Saturday, October 1, 2022

Death


અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રજનીકાંત ભુદરલાલ શાહ ના ધર્મંપત્ની 
રેખાબેન (ઉ. વ. ૭૩) 
તે પરાગ-રીંકુ, ભાવીક, વૈશાલી ના માતુશ્રી, 
તે અનંતરાય (અનુભાઈ)-ભાવનાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાભી, 
તે વૃષ્ટીના દાદી, 
તે વીધીના નાની,  
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ ચેંબુર મુક્તાબેન શાંતિલાલ દોશીના દીકરી, 
તે જયસુખભાઈ-ચંદ્રમણીબેન, શશીકાંતભાઈ-વીજેતાબેન, હરીશભાઈ-જયશ્રીબેનના બેન 
શુક્રવાર તા. ૩૦-૯-૨૦૨૨  ના રોજ  અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના  સભા બંઘ રાખેલ છે

Thursday, September 29, 2022

Death

પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૨ના સવારના ૯.૩૦. ઠે. સી.યુ.શાહ ભવન, ચેન્નાઇમાં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
 

Death

વાંકાનેર નિવાસી હાલ જામનગર 
સુખલાલ નવલચંદ સોલાણીના સુપુત્ર 
હિતેશભાઈ (ઉ.વ. ૫૦) 
તે ભરતભાઈ(ઈન્દોર)ના નાના ભાઈ તથા પરેશભાઈના ભાઈનું 
બુધવાર તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ જામનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે.  
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏 ઓમ શાંતિ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, September 27, 2022

Samaj Utkarsh Volume 61 Issue No 9 September 2022

To Read Samaj Utkarsh Click Here









 https://drive.google.com/file/d/1nsUm6OWzpT4SGTjkfGHZASSdtSQi_CVQ/view?usp=sharing

Thursday, September 22, 2022

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ નોટિસ

શ્રી મચ્છુકાંઠા  વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા આયોજિત તપસ્વી ની યાત્રા પ્રવાસ નિમિત્તે આવેલા દરેક તપસ્વી સુખસાતામાં છે. તપસ્વીની ખુબ ખુબ અનુમોદના. ૮ ઉપવાસ તેમજ વધારે તપસ્યા કરનાર તેમજ ૩૫ દિવસથી  વધારે તપ કરનારનું બહુમાન કરેલ હતું.
તપસ્વીઓનું બહુમાન બાકી હોય તે સમાજની ઓફીસ મસ્જિદ બંદર મુંબઈથીં મેળવી લેવા વિનંતી છે.
ગુરુવાર થી સોમવાર સુધી લઈ જવા વિનંતી છે (રવિવારે બંધ છે)
ટાઈમ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી. 
ઓફીસ ફોન નંબર ૨૩૪૨૦૨૨૨
   ‌.           લી
             મંત્રીના 
જય જિનેન્દ્ર 
🙏🙏🙏🙏🙏

Death


વાંકાનેર  નિવાસી  હાલ અમેરિકા જયસુખલાલ હિંમતલાલ શાહના સુપુત્ર રમેશભાઈ (ઉમર વર્ષ ૭૯)  
તે ભાનુબેન ના પતિ, 
તે અમિતના પિતાશ્રી,
તે દિલીપ, બિપીન,નરેન્દ્ર ,રાજેન્દ્ર, કિરીટના મોટાભાઈ,
તે સાવિત્રીબેન હંસરાજભાઈ મૂળજીભાઈ ઠક્કરના જમાઈ, 
તે શેનનના શ્વશુર ,  
તે મીના અને મેક્ષના દાદા 
ગુરુવાર તા. ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, September 20, 2022

Death

 


મોરબી નિવાસી હાલ મદ્રાસ  વીકમચંદ ન્યાલચંદ દોશીના સુપુત્ર  
રજનીકાંત (ઉ. વ.૬૬)   
રવિવાર  તા.૧૮-૯-૨૨ ના  મદ્રાસ મુકામે  અરિહંત શરણ પામેલ છે.  
ૐ શાંતિ શાંતિ શાંતિ
 🙏🙏🙏🙏🙏




Friday, September 16, 2022

Death

મોરબી નિવાસી હાલ રાજકોટ 
ગં.સ્વ. ચારુલતાબેન પ્રવીણભાઈ દોશી 
શુક્રવાર તા. ૧૬-૦૯-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે
 

Death


મોરબી હાલ ઘાટકોપર સ્વ. મુગટલાલ તારાચંદ દોશીના ધર્મપત્ની 
ઉષાબેન (ઉં.વ. ૮૩) 
તે વિપુલ, જીતેશ, મયુરી પરેશકુમાર, બીના જયેશકુમારના માતુશ્રી, 
તે અમીશા, વૈશાલીના સાસુ, 
તે સ્વ. ઈન્દુભાઈ, ઈન્દીરાબેન અવનીકુમારના ભાભી, 
તે ઉત્સવ, વંશીકા, નમસ્વી, નીસ્મી, મોનીક, વંદીત, દેવાંશીના દાદી/નાની,
પિયર પક્ષે સ્વ. દિપચંદ ખીમચંદ પારેખના દીકરી 
ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના  અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

Tuesday, September 13, 2022

૬૦મા ક્ષમાપના સંમેલનની બોલતી તસ્વીરો

 શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુંબઈ દ્વારા ૧૧-૦૯-૨૦૨૨ના રોજ આયોજીત ૬૦મા ક્ષમાપના સંમેલનની બોલતી તસ્વીરો