Friday, September 16, 2022

Death


મોરબી હાલ ઘાટકોપર સ્વ. મુગટલાલ તારાચંદ દોશીના ધર્મપત્ની 
ઉષાબેન (ઉં.વ. ૮૩) 
તે વિપુલ, જીતેશ, મયુરી પરેશકુમાર, બીના જયેશકુમારના માતુશ્રી, 
તે અમીશા, વૈશાલીના સાસુ, 
તે સ્વ. ઈન્દુભાઈ, ઈન્દીરાબેન અવનીકુમારના ભાભી, 
તે ઉત્સવ, વંશીકા, નમસ્વી, નીસ્મી, મોનીક, વંદીત, દેવાંશીના દાદી/નાની,
પિયર પક્ષે સ્વ. દિપચંદ ખીમચંદ પારેખના દીકરી 
ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના  અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.