Friday, September 2, 2022

Death

ટંકારા હાલ મુંબઇ 
સ્વ. વિમળાબેન મણિલાલ પરસોત્તમ મહેતાના સુપુત્ર 
સતીશકુમાર (ઉં. વ. ૬૭) 
તે રીટાબહેનના પતિ,  
તે દીપ્તિ હર્ષિતભાઇ શાહ, હિરલ અર્પિતકુમાર તથા રાજીવ-જાનવીના પિતા, 
તે કાશ્મીરાબેન જગદીશભાઇ શાહ,  કિરીટભાઇના ભાઇ, 
તે સ્વ. મગનલાલ મોતીચંદ મહેતા-કલકત્તાના જમાઇ
 બુધવાર, તા. ૩૧-૮-૨૨ના અવસાન પામેલ છે.
પ્રાર્થનાસભા, શનિવાર, તા. ૩-૯-૨૨ના બપોરે ૪થી ૫.૩૦
ઠે: રામજી અંદરજીની વાડી, (રામવાડી), 
ચંદાવરકર રોડ, માટુંગા (સ.રે.) 
ખાતે રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.