Thursday, September 29, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ જામનગર 
સુખલાલ નવલચંદ સોલાણીના સુપુત્ર 
હિતેશભાઈ (ઉ.વ. ૫૦) 
તે ભરતભાઈ(ઈન્દોર)ના નાના ભાઈ તથા પરેશભાઈના ભાઈનું 
બુધવાર તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ જામનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે.  
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏 ઓમ શાંતિ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.