Thursday, September 22, 2022

Death


વાંકાનેર  નિવાસી  હાલ અમેરિકા જયસુખલાલ હિંમતલાલ શાહના સુપુત્ર રમેશભાઈ (ઉમર વર્ષ ૭૯)  
તે ભાનુબેન ના પતિ, 
તે અમિતના પિતાશ્રી,
તે દિલીપ, બિપીન,નરેન્દ્ર ,રાજેન્દ્ર, કિરીટના મોટાભાઈ,
તે સાવિત્રીબેન હંસરાજભાઈ મૂળજીભાઈ ઠક્કરના જમાઈ, 
તે શેનનના શ્વશુર ,  
તે મીના અને મેક્ષના દાદા 
ગુરુવાર તા. ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.