Tuesday, September 29, 2020

Death


અરણીટીંબા નિવાસી હાલ કાંદીવલી 
બચુભાઈ જેચંદભાઈ શાહના ધર્મપત્ની 
કમલાવંતીબેન (ઉ. વ. ૮૮) 
તે કુંદનભાઈ, સ્વ. મીનાબેન, દક્ષાબેનના માતુશ્રી, 
તે નુતનબેન, વસંતભાઈ મહેતાના સાસુ, 
તે ચૈતાલી, રાધાના દાદી, 
તે સુમીત, શીતલ, સંકેતના નાની, 
તે ધોરાજી નિવાસી હાલ કાંદીવલી હરીલાલ રામજીભાઈ વસાના સુપુત્રી, 
તે ચંદ્રકાંતભાઈના બેન 
મંગળવાર તા. ૨૯-૯-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને લક્ષમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.

Monday, September 28, 2020

Death

 જોડિયાના હાલ સાયન 
નિતીન  (ઉં. વ. ૪૯) 
તે સ્વ.ચંદ્રકાન્ત ચુનીલાલ શાહ (ઘોલાણી) અને તરૂલતાના પુત્ર,
તે ચેતનાબેનના પતિ, 
તે મુકેશના નાનાભાઈ, 
તે નિલમબેનના દિયર, 
તે અમર આદિત્યના કાકા,
તે કીટીટ દક્ષા અને સુભાષ ભાવનાના ભત્રીજા,
તે પ્રતીક મૈત્રી અને દર્શનાના મોટાભાઈ,
તે ચંદ્રકાન્ત વાડીલાલ દોશીના જમાઈ,
તે સ્વ. કિશોર શેઠના ભાણેજ
રવિવાર, તા.૨૭-૯-૨૦૨૦ના દેહ પરિવર્તન પામેલ છે. 
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Sunday, September 27, 2020

Thursday, September 24, 2020

Death


મોરબી નિવાસી હાલ કાંદીવલી 
ડો.ભોગીલાલ રાયચંદ મહેતા ના સુપુત્ર 
ડો.અનિલભાઈ  ઉંમર વર્ષ ૭૭ 
તે ડો. સ્નેહપ્રભાબેનના પતિ ,
અંજનના પિતા ,
ભાવ્યાનીના સસરા, 
સિદ્ધિ અને માયરાના દાદા 
તે સ્વ.શિરીષભાઈ , નૌત્તમભાઈ ,સ્વ. રજનીભાઈ, નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, 
વિજયભાઈ તથા વિનોદીનીબેન નવનીતલાલ વોરાના ભાઈ 
તે કલ્યાણજી ભાણજી શાહ ,કચ્છ માંડવીના જમાઈ  
બુધવાર  તા.૨૪-૦૯-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
સંજોગોવસાત લૌકીક વ્યવહાર રાખેલ નથી


Wednesday, September 23, 2020

Death


મોરબી નિવાસી સ્વ. દોશી જમનાદાસ કેવલચંદના ધર્મપત્ની 
દિનુમતીબેન ઉમર વર્ષ ૮૫
તે હર્ષદભાઈ , અતુલભાઈ, સંજયભાઈ, તથા પ્રતિભાબેન કિશોરકુમાર શાહ અને  ચંદ્રિકાબેન મુકેશકુમાર મહેતાના માતુશ્રી, 
તે પન્નાબેન, મનીષાબેન, સોનલબેનના સાસુ, 
તે  દિપેશ, અલ્પેશ, રાજન, ધર્મિન, સ્મિત ,પલક,જીનય અને 
મિતના  દાદીમા, 
તે મહેતા મણિલાલ જુઠાભાઈના પુત્રી 
બુધવાર તા. ૨૩-૦૯-૨૦૨૦ ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. 
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, September 17, 2020

Death



 મોરબી નિવાસી  (હાલ કલ્યાણ) 
સ્વ. અશ્વિનભાઈ જમનાદાસ પ્રાણજીવન મહેતાના પત્નિ  
ગં. સ્વ. હર્ષિદાબહેન (ઉં.વ. ૬૫) 
તે જિનદત્ત, શીતલબહેન, એકતાબહેનના માતુશ્રી,
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, હરીશભાઈ, ગં.સ્વ. તારામતી ચંદ્રકાન્ત મહેતાના બંધુપત્ની,
તે અ. સૌ. લિના, નીલેશકુમાર શાહ, સુજશકુમાર પટવાના સાસુ,
તે સ્વ. મનસુખલાલ ધારશીભાઈ મહેતાના દીકરી 
બુધવાર તા.૧૬-૯-૨૦૨૦ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા, લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.

Tuesday, September 15, 2020

Death

 શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન 

     જન્મ : 3--3           અરિહંત શરણ : ૧૫-૯-૨૦૨૦

વાંકાનેર નિવાસી  ‌હાલ માટુંગા(C.R) મુંબઈ 
લીલાવંતીબેન વૃજલાલ અમૃતલાલ શાહના સુપુત્ર, 
સમાજભુષણ વિનોદરાય વૃજલાલ શાહ (V V Shah)( ઉ. વ. ૮૧ )
(MVJ સમાજના માજી ટ્રસ્ટી તથા યુવક મંડળના માજી પ્રમુખ ) 
તે સ્વ. નિરંજનાબેનના પતિ,  
તે‌ શેતલ, જસ્મી, હેમલ તથા ઉર્વશીના પિતાશ્રી,  
તે અમીષા, મંદારકુમાર, ઉમિતકુમાર ‌તથા સ્વ. સંદિપકુમારના સસરાજી, 
તે હેત તથા સ્મિતના દાદા,  
તે હર્ષલ, ક્રિષા, આશના તથા ઉન્નતિના નાના, 
તે સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહ , સ્વ. અશોકભાઈ, સ્વ. પ્રદીપભાઈ તથા      સ્વ. હસમુખભાઈના ભાઈ.
જામનગર નિવાસી સ્વ. વાડીલાલ રવજીભાઈ પટેલના જમાઈ,  
મંગળવાર ભાદરવા વદ ૧3 ને તા.‌ ૧૫-૯-૨૦૨૦ ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
સંજોગો‌વસાત‌‌ પ્રાર્થના તથા  લૌકીક વ્યવહાર બંધ છે.

Friday, September 11, 2020

Death


 જુના ઘાટીલા નિવાસી હાલ મુંબઈ 
સ્વ. ભાગ્યવંતીબેન નીમચંદ લોદરીયાના પુત્ર, 
રજનીકાંતભાઈ (ઉંમર વર્ષ ૭૭) 
તે હંસાબેનના પતિ, 
તે નવીનચંદ્ર ,જગદીશભાઈ, બીપીનભાઈ, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના બંધુ, 
તે રસેશભાઈ તથા અલ્પાબેન હરીશભાઇ સલોતના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી છગનલાલ ફતેચંદ મહેતાના જમાઇ  
તા. ૧૧-૦૯-૨૦૨૦ના અરિહંત શરણ થયેલ છે. 
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Wednesday, September 9, 2020

Death




રંગપર બેલા નિવાસી ‌હાલ તારદેવ મુંબઈ
શ્રી ગીરઘરલાલ જેતશી સંઘવી (ઉ. વ. ૮૩) 
(એમ. વિ. જે. સમાજના ટ્રસ્ટી તથા માજી ચેરમેન) 
તે સ્વ. હંસાબેનના પતિ,  
તે‌ ધર્મેન્દ્ર, સુનિલ, ચેતના‌‌ તથા નીપા‌ ના પિતાશ્રી,  
તે પુજા‌, ‌‌કેતકી ,‌ રમેશભાઈ ‌ તથા આશીકભાઈના સસરાજી, 
વાંકાનેર નિવાસી શાહ જુઠાલાલ લાધાભાઇના જમાઈ,  
તે જેમીન,ઝેની ,વિદિત, મેહુલ-પ્રાચી, ભવ્ય, શ્રેયસ -રિદ્ધિ ,હાર્દિક-અર્પિતા,વ્યોમા-શૈવલ,દિશાન્ત-ભવ્ય,દેવાંશી,મનનના દાદા/નાના, 
તે કસ્તુરચંદ જેતશીભાઈ સંઘવીના લઘુબંધુ ‌
મંગળવાર તારીખ ‌ ૮-૯-૨૦૨૦  ના રોજ  અરિહંત શરણ થયેલ છે.
સંજોગો‌વસાત‌‌ પ્રાર્થના તથા  લૌકીક વહેવાર ‌રાખેલ નથી.

Death


 

Saturday, September 5, 2020

Death

 મોરબી હાલ દહીંસરના સ્વ. શ્રી કાંતિલાલ નરોત્તમદાસ પારેખના પુત્ર
ભરતભાઈ (ઉં. વ. ૬૬) 
તે આશાબેનના પતિ, 
તે વિશાલ અને પૂર્વીના પપ્પા, 
તે નીલાબેન અશ્ર્વિનભાઈ શાહ, મુકુંદભાઈ, હરેશભાઈ, પરિમલભાઈના મોટાભાઈ,
તે નીધિ અને વિનોદભાઈના સસરા, 
તે સ્વ. વિનોદરાય જેઠાલાલ શાહના જમાઈ
રવિવાર તા. ૩૦-૮-૨૦ ના  રોજ અરીહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death



 🙏અરીહંત શરણ 🙏
ટીકર નિવાસી (હાલ ભાંડુપ ) 
મહેન્દ્રભાઈ લાલચંદભાઈ ખંડોર (શાહ) ના ધર્મપત્ની 
સૌ. પ્રતિભાબેન મહેન્દ્રભાઈ ખંડોર ( ઉ. વ. ૬૩ ) 
શનિવાર તા. ૦૫-૦૯-૨૦૨૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે. 
તે મિત્તલ, ભાવિની, ધવલના માતુશ્રી, 
તે રમેશભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. નીરૂપમાબેન, રમીલાબેન, પ્રીતિબેનના બંધુ પત્ની ,
તે    જયશ્રીબેન, સુધાબેનના દેરાણી ,
તે મયુર કુમાર ,કૌશલ કુમારના સાસુ ,
તે પાર્શ્વ , જયના નાની ,
તે પિયર પક્ષે સ્વ. રેવાબેન તથા સ્વ. શ્રી જયંતીલાલ અમરચંદ પારેખના સુપુત્રી ,
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.