Tuesday, September 29, 2020

Death


અરણીટીંબા નિવાસી હાલ કાંદીવલી 
બચુભાઈ જેચંદભાઈ શાહના ધર્મપત્ની 
કમલાવંતીબેન (ઉ. વ. ૮૮) 
તે કુંદનભાઈ, સ્વ. મીનાબેન, દક્ષાબેનના માતુશ્રી, 
તે નુતનબેન, વસંતભાઈ મહેતાના સાસુ, 
તે ચૈતાલી, રાધાના દાદી, 
તે સુમીત, શીતલ, સંકેતના નાની, 
તે ધોરાજી નિવાસી હાલ કાંદીવલી હરીલાલ રામજીભાઈ વસાના સુપુત્રી, 
તે ચંદ્રકાંતભાઈના બેન 
મંગળવાર તા. ૨૯-૯-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને લક્ષમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.