Saturday, October 3, 2020

Death


ટિંકરરણ નીવાસી હાલ ગાંધીધામ 
સ્વ. ઉજમશી હકમીચંદ મહેતાના સુપુત્ર 
શ્રી હસમુખ ઉજમશી મહેતા 
તા. ૦૨-૧૦-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
તે હિનાબેનના પતિ  
તે કુંજલ આશિષકુમાર મહેતા , ડૉ. જિગ્નેશ, દિપા નરેશકુમાર સંધવીના પિતાશ્રી, 
તે હિરાભાઈ, પ્રભુભાઈ, નવલભાઈ, પ્રવિણભાઈ, રોહિતભાઈ, માણેકબેન, રંજનબેન અને મંજુલાબેનના ભાઈ,  
તે આશિષકુમાર મહેતા, દિપા  અને નરેશકુમાર સંધવી ના સસરા, 
તે આચીઁ અને સાનવીના દાદા, 
તે વાંકાનેર નીવાસી કરસનજી હરજીવન શાહના જમાઈ 
લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.