Wednesday, October 14, 2020

Death

રાજકોટ નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર 
બીપીનચંદ્ર (ઉં.વ. ૮૩) 
તે કુંદનબેનના પતિ. 
તે નીલેશ, બીનાના પિતા. 
તે કવિતા, સમીરકુમારના સસરા. 
તે સ્વ. કિશોરભાઈ, સૂર્યકાંતભાઈ, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. રંજનબેનના ભાઈ. 
તે સ્વ. ભોગીલાલ કેશવજી શાહના જમાઈ 
મંગળવાર, તા. ૧૩-૧૦-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.