Saturday, October 10, 2020

Death

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. કાંતાબેન પ્રવિણચંદ્ર શાહના જયેષ્ઠ સુપુત્ર 
કમલેશભાઈ (કે.પી.) (ઉં. વ. ૭૦), 
તે સ્વ. રેણુકાબેન/ભારતીબેનના પતિ, 
તે હેમલ, અંકીતના પિતાશ્રી, 
તે ચીરાગકુમાર તથા ખુશ્બુના સસરા, 
તે જામનગર નિવાસી સ્વ. વાડીલાલ નારણજી ખજુરિયા તથા જુનાગઢ નિવાસી સ્વ.અમૃતલાલ ઝવેરચંદ મહેતાના જમાઈ, 
શુક્રવાર તા. ૯-૧૦-૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.