Friday, October 9, 2020

Death


ખાખરેચી નિવાસી (હાલ ઘાટકોપર - મુંબઈ) 
મહેશભાઈ શાંતિલાલ લોદરીયાના ધર્મપત્નિ  
શારદાબેન (ઉ. વ. ૬૬) 
તે હિમાંશુ, હિરેનના માતુશ્રી, 
ભાવીકાના સાસુ, 
કાંક્ષી, કક્ષના દાદી, 
ઘનસુખભાઈ - કુસુમબેન, કીરીટભાઈ, ગુણવંતીબેન રમેશચંદ્ર મહેતા, ઉમિઁલાબેન અવનીકાંત શાહના ભાભી, 
પીયર પક્ષે અરણીટીંબા નિવાસી હાલ બોરીવલી સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના સુપુત્રી, 
અનંતરાય (અનુંભાઈ) - ભાવનાબેન, રજનીકાંતભાઈ (રાજુભાઈ) - રેખાબેન, સ્વ. જેવતલાલભાઈ (હસુભાઈ), કંચનબેન ધીરજલાલ ખંડોર, કુસુમબેન કીતીઁકુમાર શાહના બેન 
શુક્રવાર તા. ૯-૧૦-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે. 
હાલના સંજોગો ને લક્ષમાં રાખીને લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.