Tuesday, October 13, 2020

Death


જુના ઘાટીલા નિવાસી હાલ દાદર મુંબઈ 
લોદરિયા કશળચંદ હરજીવનના પુત્ર 
રાજેશભાઈ ઉંમર વરસ ૬૨ 
તે રક્ષાબેનના પતિ,
તે નવીનભાઈ, રજનીભાઈ, જગદીશભાઈ, બીપીનભાઈ, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાઈ,
તે નીમચંદભાઈ, મગનભાઈ, પ્રાણજીવનભાઈ, અંબાલાલભાઈના ભત્રીજા, 
તે શ્વશુર પક્ષે વલસાડ નિવાસી કાંતિલાલ નરોતમદાસના જમાઈ મંગળવાર તા. ૧૩-૧૦-૨૦૨૦ ના રોજ  અરિહંત શરણ થયેલ  છે.
વર્તમાન સંજોગો ને અનુસરીને લૌકીક વ્યવહાર રાખેલ નથી
🙏 જય જિનેન્દ્ર🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.