Friday, January 27, 2023

Samaj Utkarsh Volume 62 Issue No 1January 2023


                          
                                                  To Read Samaj Utkarsh Click Here
 

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ સાયન 
સ્વ.વલ્લભદાસ છબીલદાસ મહેતાના પુત્ર 
સ્વ.અશ્વિનભાઈના ધર્મપત્ની 
રેખાબેન (ઉ.વ.૭૭) 
તે સ્વ. મનહરભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, તથા જીતુભાઈ, સ્વ.પદમાબેન જયંતીલાલ પારેખ,વનિતાબેન નરોત્તમદાસ મહેતા, મંજુલાબેન કસ્તુરચંદ સંઘવી, અરૂણાબેન પ્રતાપભાઈ વસા, સ્વ.ઉષાબેન હસમુખભાઈ શાહ, હેમાબેન વિનોદભાઈ છેડાના ભાભી, 
તે જેસલ-વંદના,દીપાના માતુશ્રી, 
તે મુસ્કાન, શિયાના દાદી, 
તે પિયર પક્ષે સ્વ.શાંતાબેન અચરતલાલ ચુનીલાલ શાહના પુત્રી, 
તે સુરાબેન, પંકજબેનના બેન
ગુરુવાર તા ૨૬-૦૧-૨૦૨૩ ના  અરિહંત શરણ પામેલ છે. 
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

🙏🙏🙏🙏🙏🙏

Saturday, January 21, 2023

Prarthana Sabha


 
મોરબીના હાલ સાયન કંચનબેન વાડીલાલ રાજપાળ મેહતાના પુત્ર 
ભૂપતભાઈ  (ઉં. વ. ૮૦) 
તે સ્વ. કલાબેનના પતિ, 
તે  નિલેશ- યામિની, જયેશ-નીલિમા, નીપા-ભાવેશના પિતાશ્રી, 
તે કોંઢનિવાસી શાંતાબેન બુટાલાલ હુકમચંદ શાહના જમાઈ, 
તે વસુમતીબેન મણિયાર, નિરંજનાબેન મેહતા, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મધુસુદનભાઈ અને આશિતાબેન તુરખીયાના ભાઈ, 
તે જેનીલ, અનેરી, મોક્ષિત અને સ્તુતિના દાદા 
શુક્રવાર, ૨૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા રવિવાર, ૨૨-૧-૨૩ના ૩.૩૦ થી ૫. 
સ્થળ: શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, 
સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ, 
પ્લોટ નં. ૬, 
ગુરુકૃપા હોટલની સામે, 
સાયન વેસ્ટ. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે.

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ વિલેપાર્લે )
સ્વ. હેમતલાલ શામજીભાઈ વોરાના સુપુત્ર 
ડો. નવનીતરાય (ઉં વ. ૮૩)  
તે વિનોદીનીબેનના પતિ, 
તે મનીષના પિતા, 
તે શેફાલીના સસરા, 
તે વિવાનના દાદા,
તે સ્વ. અનંતરાય, ગુણવંતભાઈ, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ, જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ, 
તે પિયર પક્ષે મોરબી નિવાસી (હાલ મુંબઈ -મલાડ) સ્વ. ડો. ભોગીલાલ રાયચંદ મેહતાના જમાઈ, 
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઇ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ તથા વિજયભાઈના બનેવી 
આજરોજ શનિવાર તા. ૨૧-૦૧-૨૦૨૩ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની સ્મશાન યાત્રા શનિવાર  તા. ૨૧-૦૧-૨૦૨૩ ના રોજ સાંજના ૬:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી વિલેપાર્લે  વેસ્ટ ના સ્મશાને જશે 
સરનામું :
મનીષ નવનીતરાય વોરા 
૬૦૩, ગોકુલ ડિવાઇન, 
A વિંગ, છઠ્ઠે માળે, 
એસ.વી. રોડ, 
વિલેપાર્લે વેસ્ટ, 
મુંબઈ ૪૦૦૦૫૬ 
મોબાઈલ : 9833642145

Saturday, January 14, 2023

Death



મોરબી નિવાસી હાલ મુંબઈ (કાંદિવલી પશ્ચિમ) 
ગં.સ્વ જસવંતીબેન રજનીકાંત જગજીવન દોશી (ઉ.વ. ૮૪)
તે નિતેશ-નીલા,કિશોર-પ્રિતી,જયશ્રી વિજયકુમાર વોરાના માતુશ્રી,
તે સ્વ.હર્ષદભાઈ, સ્વ. અનિલભાઈ, તરૂણભાઈ, સુરેશભાઈ, સ્વ.સરોજબેન, ઈન્દિરાબેનના ભાભી,
તે અંકિત-માનસી-નાયશા માનસી-કરણ, હેતલ-મીત, હર્ષિત-પ્રિયા, નિકી-કવિન, પ્રાચી-મોનિલના બા, 
તે પીયર પક્ષે સ્વ.જગજીવનદાસ પોપટલાલ પારેખ (મોરબી-બેલા) ના દિકરી,
તે સ્વ. મનહરલાલ, સ્વ. વિનોદરાય, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. કાન્તાબેન, ભારતીબેનના બેન,
શનિવાર તા. ૧૪-૦૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
સદ્દગતની પ્રાર્થનાસભા સોમવાર તા. -૦૧-૨૦૨૩ ના બપોર ૩  થી  કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ મુકામે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏

Sunday, January 8, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સ્વ. પ્રભુલાલ ગફલભાઈ શેઠના સુપુત્ર  
મધુકર(ઉં.વ. ૭૩) 
તે માલતીબેનના પતિ, 
તે લીના સમીર મહેતા,નીપા દિવ્યેશ પારેખ,ખ્યાતિ નિશીથ સંઘવીના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ, જયેશભાઈના ભાઈ, 
તે  અવીચળ વલમજી મેહતાના જમાઈ
શુક્રવાર તા. ૬-૧-૨૩ના  અરિહંતશરણ પામેલ છે. 
પિતૃવંદના સોમવાર તા. ૯-૧-૨૩ ના રોજ સવારે ૯:૩૦ 
કનકશ્રી હોલ, અશોકનગર, કાંદિવલી ઈસ્ટ, 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, January 6, 2023

Death


ટંકારા નિવાસી હાલ કલકત્તા 
શાંતાબેન  ચુનીલાલ  ભુદરલાલ મહેતાના સુપુત્ર 
બિપીનભાઈ (ઉ.વ.૭૩)
તે સરોજબેનના પતિ , 
તે દેવલ તથા પૂજા દેવકુમાર વસાના  પિતાશ્રી , 
તે લોરાના સસરા , 
તે ઈશાન તથા સિધ્ધાર્થના દાદા,
તે નિરેક તથા તનયના નાના, 
તે સ્વ.દિલીપભાઈ, વિરેશભાઈ,નિરંજનાબેન રજનીકાંત શેઠ,ચંદ્રીકાબેન મહેન્દ્રભાઈ  સંઘવી,વર્ષાબેન રાજેશભાઈ  મણિયારના ભાઈ, 
તે  વંથલી નિવાસી ભાઈચંદભાઈ કપૂરચંદ દોશીના જમાઈ 
શુક્રવાર તા ૬-૧-૨૦૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે.  
🙏🙏🙏🙏🙏

Death- Funeral


 

Thursday, January 5, 2023

Death


 
જુના ઘાંટીલા નિવાસી હાલ દહાણુ 
સ્વ.પાનાચંદ સુંદરજી લોદરિયાના સુપુત્ર 
શશીકાંતભાઈ (ઉ.વ. ૭૫) 
તે સ્વ પ્રતિભાબેન તથા ભાવનાબેનના પતિ, 
તે મનિષ, ડિંપલ અભયકુમાર તાશવાલા તથા નિપા હરીશકુમાર દોશીના પિતાશ્રી, 
તે જાગૃતિના સસરા, 
તે ધ્રૂવ તથા પલાશના દાદા, 
તે સ્વ.જયાલક્ષ્મી ત્રીભુવનદાસ શેઠ, ધીરેન્દ્રભાઈ, નયનાબેન દીનેશકુમાર દોશી, જયશ્રી નલીનકુમાર શેઠ, ભરત તથા કમલેશભાઈના ભાઈ,
તે સ્વ. દેવશીભાઇ સુંદરજીભાઈ લોદરિયાના ભત્રીજા, 
તે ઉર્મિલાબેન જયકુમાર દોશીના બનેવી, 
તે સાસરા પક્ષે સ્વ.વનેચંદ મોહનલાલ શાહ તથા મફતલાલ ચુનીલાલ શેઠના જમાઈ
ગુરૂવાર તા.૫-૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, January 2, 2023

Death


જૂનાઘાટીલા નિવાસી હાલ કાંદિવલી
નવિનનચંદ્ર નીમચંદ લોદરિયાના ધર્મપત્ની
મંજુલાબેન 
તે અશ્વિન, કેજલના માતુશ્રી,  
તે રિકિંન,રિદ્ધિના દાદી,
તે રજનીભાઇ,જગદીશભાઈ,બિપીનભાઈ,નીલમબેન ધીરેન્દ્ર સંઘવી,રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે રસેશ,અલ્પા, કેતૂલ,કાજલ, માનસીના મોટા મામી,
તે રાહુલ,બિનલ,પર્થીકના મામી,
પિયર પક્ષે પારેખ સોમચંદ  જસરાજના દીકરી
સોમવાર તા. ૦૨-૦૧-૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે.

Death


મોરબી નિવાસી હાલ કોલકતા નીનાબેન હિંમતલાલ વીરચંદ દોશી સોમવાર તા. ૦૨-૦૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે

Sunday, January 1, 2023