Thursday, January 5, 2023

Death


 
જુના ઘાંટીલા નિવાસી હાલ દહાણુ 
સ્વ.પાનાચંદ સુંદરજી લોદરિયાના સુપુત્ર 
શશીકાંતભાઈ (ઉ.વ. ૭૫) 
તે સ્વ પ્રતિભાબેન તથા ભાવનાબેનના પતિ, 
તે મનિષ, ડિંપલ અભયકુમાર તાશવાલા તથા નિપા હરીશકુમાર દોશીના પિતાશ્રી, 
તે જાગૃતિના સસરા, 
તે ધ્રૂવ તથા પલાશના દાદા, 
તે સ્વ.જયાલક્ષ્મી ત્રીભુવનદાસ શેઠ, ધીરેન્દ્રભાઈ, નયનાબેન દીનેશકુમાર દોશી, જયશ્રી નલીનકુમાર શેઠ, ભરત તથા કમલેશભાઈના ભાઈ,
તે સ્વ. દેવશીભાઇ સુંદરજીભાઈ લોદરિયાના ભત્રીજા, 
તે ઉર્મિલાબેન જયકુમાર દોશીના બનેવી, 
તે સાસરા પક્ષે સ્વ.વનેચંદ મોહનલાલ શાહ તથા મફતલાલ ચુનીલાલ શેઠના જમાઈ
ગુરૂવાર તા.૫-૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.