Saturday, January 21, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ વિલેપાર્લે )
સ્વ. હેમતલાલ શામજીભાઈ વોરાના સુપુત્ર 
ડો. નવનીતરાય (ઉં વ. ૮૩)  
તે વિનોદીનીબેનના પતિ, 
તે મનીષના પિતા, 
તે શેફાલીના સસરા, 
તે વિવાનના દાદા,
તે સ્વ. અનંતરાય, ગુણવંતભાઈ, સ્વ. હસમુખભાઈ, જગદીશભાઈ, ભરતભાઈ, જશવંતીબેન રમણીકલાલ શાહ તથા સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ, 
તે પિયર પક્ષે મોરબી નિવાસી (હાલ મુંબઈ -મલાડ) સ્વ. ડો. ભોગીલાલ રાયચંદ મેહતાના જમાઈ, 
તે સ્વ. શિરીષભાઈ, નૌતમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઇ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. અનિલભાઈ તથા વિજયભાઈના બનેવી 
આજરોજ શનિવાર તા. ૨૧-૦૧-૨૦૨૩ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની સ્મશાન યાત્રા શનિવાર  તા. ૨૧-૦૧-૨૦૨૩ ના રોજ સાંજના ૬:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી વિલેપાર્લે  વેસ્ટ ના સ્મશાને જશે 
સરનામું :
મનીષ નવનીતરાય વોરા 
૬૦૩, ગોકુલ ડિવાઇન, 
A વિંગ, છઠ્ઠે માળે, 
એસ.વી. રોડ, 
વિલેપાર્લે વેસ્ટ, 
મુંબઈ ૪૦૦૦૫૬ 
મોબાઈલ : 9833642145

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.