Sunday, January 8, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સ્વ. પ્રભુલાલ ગફલભાઈ શેઠના સુપુત્ર  
મધુકર(ઉં.વ. ૭૩) 
તે માલતીબેનના પતિ, 
તે લીના સમીર મહેતા,નીપા દિવ્યેશ પારેખ,ખ્યાતિ નિશીથ સંઘવીના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ, જયેશભાઈના ભાઈ, 
તે  અવીચળ વલમજી મેહતાના જમાઈ
શુક્રવાર તા. ૬-૧-૨૩ના  અરિહંતશરણ પામેલ છે. 
પિતૃવંદના સોમવાર તા. ૯-૧-૨૩ ના રોજ સવારે ૯:૩૦ 
કનકશ્રી હોલ, અશોકનગર, કાંદિવલી ઈસ્ટ, 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.