Friday, January 27, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ સાયન 
સ્વ.વલ્લભદાસ છબીલદાસ મહેતાના પુત્ર 
સ્વ.અશ્વિનભાઈના ધર્મપત્ની 
રેખાબેન (ઉ.વ.૭૭) 
તે સ્વ. મનહરભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, તથા જીતુભાઈ, સ્વ.પદમાબેન જયંતીલાલ પારેખ,વનિતાબેન નરોત્તમદાસ મહેતા, મંજુલાબેન કસ્તુરચંદ સંઘવી, અરૂણાબેન પ્રતાપભાઈ વસા, સ્વ.ઉષાબેન હસમુખભાઈ શાહ, હેમાબેન વિનોદભાઈ છેડાના ભાભી, 
તે જેસલ-વંદના,દીપાના માતુશ્રી, 
તે મુસ્કાન, શિયાના દાદી, 
તે પિયર પક્ષે સ્વ.શાંતાબેન અચરતલાલ ચુનીલાલ શાહના પુત્રી, 
તે સુરાબેન, પંકજબેનના બેન
ગુરુવાર તા ૨૬-૦૧-૨૦૨૩ ના  અરિહંત શરણ પામેલ છે. 
ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.