Monday, January 2, 2023

Death


જૂનાઘાટીલા નિવાસી હાલ કાંદિવલી
નવિનનચંદ્ર નીમચંદ લોદરિયાના ધર્મપત્ની
મંજુલાબેન 
તે અશ્વિન, કેજલના માતુશ્રી,  
તે રિકિંન,રિદ્ધિના દાદી,
તે રજનીભાઇ,જગદીશભાઈ,બિપીનભાઈ,નીલમબેન ધીરેન્દ્ર સંઘવી,રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે રસેશ,અલ્પા, કેતૂલ,કાજલ, માનસીના મોટા મામી,
તે રાહુલ,બિનલ,પર્થીકના મામી,
પિયર પક્ષે પારેખ સોમચંદ  જસરાજના દીકરી
સોમવાર તા. ૦૨-૦૧-૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.