Saturday, January 14, 2023

Death



મોરબી નિવાસી હાલ મુંબઈ (કાંદિવલી પશ્ચિમ) 
ગં.સ્વ જસવંતીબેન રજનીકાંત જગજીવન દોશી (ઉ.વ. ૮૪)
તે નિતેશ-નીલા,કિશોર-પ્રિતી,જયશ્રી વિજયકુમાર વોરાના માતુશ્રી,
તે સ્વ.હર્ષદભાઈ, સ્વ. અનિલભાઈ, તરૂણભાઈ, સુરેશભાઈ, સ્વ.સરોજબેન, ઈન્દિરાબેનના ભાભી,
તે અંકિત-માનસી-નાયશા માનસી-કરણ, હેતલ-મીત, હર્ષિત-પ્રિયા, નિકી-કવિન, પ્રાચી-મોનિલના બા, 
તે પીયર પક્ષે સ્વ.જગજીવનદાસ પોપટલાલ પારેખ (મોરબી-બેલા) ના દિકરી,
તે સ્વ. મનહરલાલ, સ્વ. વિનોદરાય, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. કાન્તાબેન, ભારતીબેનના બેન,
શનિવાર તા. ૧૪-૦૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
સદ્દગતની પ્રાર્થનાસભા સોમવાર તા. -૦૧-૨૦૨૩ ના બપોર ૩  થી  કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ મુકામે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.