Wednesday, September 23, 2020

Death


મોરબી નિવાસી સ્વ. દોશી જમનાદાસ કેવલચંદના ધર્મપત્ની 
દિનુમતીબેન ઉમર વર્ષ ૮૫
તે હર્ષદભાઈ , અતુલભાઈ, સંજયભાઈ, તથા પ્રતિભાબેન કિશોરકુમાર શાહ અને  ચંદ્રિકાબેન મુકેશકુમાર મહેતાના માતુશ્રી, 
તે પન્નાબેન, મનીષાબેન, સોનલબેનના સાસુ, 
તે  દિપેશ, અલ્પેશ, રાજન, ધર્મિન, સ્મિત ,પલક,જીનય અને 
મિતના  દાદીમા, 
તે મહેતા મણિલાલ જુઠાભાઈના પુત્રી 
બુધવાર તા. ૨૩-૦૯-૨૦૨૦ ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. 
હાલના સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.