Friday, September 11, 2020

Death


 જુના ઘાટીલા નિવાસી હાલ મુંબઈ 
સ્વ. ભાગ્યવંતીબેન નીમચંદ લોદરીયાના પુત્ર, 
રજનીકાંતભાઈ (ઉંમર વર્ષ ૭૭) 
તે હંસાબેનના પતિ, 
તે નવીનચંદ્ર ,જગદીશભાઈ, બીપીનભાઈ, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના બંધુ, 
તે રસેશભાઈ તથા અલ્પાબેન હરીશભાઇ સલોતના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી છગનલાલ ફતેચંદ મહેતાના જમાઇ  
તા. ૧૧-૦૯-૨૦૨૦ના અરિહંત શરણ થયેલ છે. 
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.